________________
૧૩
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
૧૧૫
૨૪ તીર્થકર
કળાયુકત નિર્માણ કાર્ય કરાવે છે, સમસ્યાનું
સમાધાન કરાવે છે. ll ૐ શ્રી શીતલનાથાય નમઃ || ૧૦ || સ્વ-પરના આંતરિક સંતાપનું હરણ કરે છે. 1 શ્રી શ્રેયાંશનાથાય નમઃ || ૧૧ II દ્રવ્ય અને ભાવ કલ્યાણ પ્રદાન કરે છે. | ૐ શ્રી વાસુપૂજ્યાય નમઃ || ૧૨ ||
TI ૩ શ્રી વાસુપૂજ્યદેવાય નમઃ | દ્રવ્ય અને ભાવ લક્ષ્મીનો યોગ કરાવે છે.
II ૩ શ્રી વિમલનાથાય નમઃ || ૧૩ || માનસિક બીમારીને દૂર કરી, મનને શાંતિ આપે છે.
| 3 શ્રી અનંતનાથાય નમઃ || ૧૪ || તામસી ગુપ્તશકિતઓને દૂર કરે છે અને સાત્વિક
ગુપ્તશકિતઓને જાગૃત કરે છે.
I 35 શ્રી ધર્મનાથાય નમઃ || ૧૫ II વ્રત-નિયમાદિ રૂપ ધર્મની તથા પદાર્થના સ્વભાવરૂપ
ધર્મની રક્ષા કરે છે. II 35 શ્રી શાંતિનાથાય નમઃ || ૧૬ II રોગાદિ જન્ય અશાંતિને દૂર કરી, શાંતિને સ્થાપે છે.
| ૐ શ્રી કુંથુનાથાય નમ: II ૧૭ II બેકટેરીયાજન્ય રોગોનું નિવારણ કરે છે.
II શ્રી અરનાથાય નમ: I ૧૮ || દુશ્મનાવટનું નિવારણ કરી મૈત્રી પ્રગટાવે છે.
II ૐ શ્રી મલ્લીનાથાય નમઃ | ૧૯ II
દુર્ગુણો અને પાપનું દલન કરે છે તથા ઉપદ્રવનારી વ્યકિત
અને શકિતથી રક્ષણ કરે છે.
II શ્રી મુનિસુવ્રતાય નમ: II
I 35 શ્રી મુનિસુવ્રતદેવાય નમ: II ૨૦ II યશ-કીર્તિમાં વૃદ્ધિ કરાવે છે અને સર્વ ભયોનું દમન કરે છે.
શ્રી નમીનાથાય નમઃ | ૨૧ || સ્વ-પરના કષાયની તીવ્રતાને ઘટાડે છે, કષાયને નમાવે છે. LI 35 શ્રી અરિષ્ટ નેમિનાથાય નમ: II ૨૨ ll
અરિષ્ટ અર્થાત અમંગલ તત્ત્વોને ઘટાડે છે,
|| ૐ શ્રી પાર્શ્વનાથાય નમ: II ૨૩ ll દિશા કવચ કરી, અમંગલ તત્ત્વોના પ્રવેશને રોકે છે.
| શ્રી વર્ધમાનાય નમ: II 11 ૩ શ્રી મહાવીરાય નમ: ll ૨૪ ll આત્મપરિણામોને વર્ધમાન કરે છે અને
પરાક્રમને પ્રગટ કરે છે.
4th Proof
61