________________
૧૧૨
જૈન ધર્મના ચોવીશ તીર્થકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
૧૧૩
આ ઘટના બની.
૯. અસંયતિની પૂજા થવા લાગી. ૮ થી ૧૫ તીર્થકરના શાસનકાળમાં.
૧૦. ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ૧૦૮નું એક સાથે સિદ્ધ થવું. અષભદેવ સ્વામીના મોક્ષગમન સમયે. સંદર્ભ : ચરિતાનુવલી. લે. વિરલ પ્રજ્ઞા પૂ. વીરમતીસ્વામીની શિષ્યા પૂ. સાધ્વી સુબોધિકા.
૨૪
તીર્થકર
4th Proof
શ્રી તીર્થકર નામોપકાર II દેવાધિદેવ નામમંત્રનું ફળ || li૩ શ્રી ઋષભદેવાય નમ: II૧ ll
કૃષિ સંબંધિત દુ:ખોને દૂર કરે છે. 11 ૩ શ્રી અજિતનાથાય નમ: || ૨ ||
સર્વત્ર વિજય પ્રાપ્ત કરાવે છે. I ૩ શ્રી સંભવનાથાય નમ: II 3 II
અટક્યા કામને સંપન્ન કરાવે છે.
II 3 શ્રી અભિનંદનાય નમ: II
| ૩ શ્રી અભિનંદનદેવાય નમ: II૪ li આનંદમય, મંગલમય, ખુશીના વાતાવરણનું સર્જન કરે છે.
TI ૩ શ્રી સુમતિનાથાય નમ: II ૫ II. વિવેક બુદ્ધિ અને સન્મતિની પ્રાપ્તિ કરાવે છે.
LI ૩ શ્રી પદ્મપ્રભવે નમ: II | ડુંૐ શ્રી પદ્મપ્રભુદેવાય નમઃ || ૬ || સર્વક્ષેત્રે હિતકારી વિકાસ કરાવે છે.
| ૐ શ્રી સુપાર્શ્વનાથાય નમ: || ૭ II આજુબાજુના ક્ષેત્રમાં રહેલી અમંગલ શકિતઓને દૂર કરે છે.
T૩ શ્રી ચંદ્રપ્રભવે નમ: II lૐ શ્રી ચંદ્રપ્રભુદેવાય નમ: li૮ 11
તન-મનના ઉત્તાપને શાંત કરે છે. || ૩ શ્રી સુવિધિનાથય નમ: II. || ૐ શ્રી પુષ્પદંતાય નમ: II ૯ !!
60