________________
૯૨
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
કલ્યાણક આરાધનાની વિધિ
કલ્યાણકના પવિત્ર દિવસે એકાસણું આયંબિલ કે ઉપવાસ કરવો.
૨૦ માળા, ૧૨ લોગસ્સનો કાઉસગ્ગ અને ૧૨ વંદના કરવી.
જે તીર્થંકર ભગવંતનું કલ્યાણક હોય તેનું નામ નીચે પ્રમાણેના જાપના પદમાં જોડી માળા કરવી.
(૧) ચ્યવન (ગર્ભ) કલ્યાણક: ૐ હ્રીં શ્રી... પરમેષ્ઠિને
નમઃ
(૨) જન્મકલ્યાણકઃ ૐ હ્રીં શ્રી... અહંતે નમઃ
(૩) દીક્ષા કલ્યાણક: ૐ હ્રીં શ્રી... નાથાયનમઃ
(૪) કેવળજ્ઞાન કલ્યાણક: ૐ હ્રીં શ્રી... સર્વજ્ઞાયનમ:
(૫) નિર્વાણ-મોક્ષ કલ્યાણક: ૐ હ્રીં શ્રી... પારંગતાય
નમઃ
નોંધઃ ઉપરની ખાલી જગ્યામાં જે ભગવંતનું કલ્યાણક હોય તેનું નામ બોલવાનું છે.
פל.
૨૪
તીર્થંકર
4th Proof
50
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
ઉત્તર પ્રદેશમાં બાર તીર્થંકર ભગવંતોના ૪૮ કલ્યાણકોના તીર્થસ્થાનો આવેલા છે. તેની વિગત.
શહેરનું સ્થળનું નામ તીર્થંકરનો તીર્થંકરનું
નામ
નામ
ક્રમ
નામ
બનારસ ભેલપુર
ભદૈની
૨૩
રત્નપુરી
શ્રાવસ્તી
G
સિંહપુરી
ચંદ્રાપુરી
અલ્હાબાદ અલ્હાબાદ ૧
કૌશાંબી
૬
અયોધ્યા અયોધ્યા
૧૧
૧
ર
४
૫
१४
૧૫
3
૧૨ તીર્થંકર ભગવંતો
પાર્શ્વનાથ
સુપાર્શ્વનાથ
શ્રેયાંસનાથ
ચંદ્રપ્રભુ
ઋષભદેવ
પદ્મપ્રભુ
ૠષભદેવ
અજીતનાથ
અભિનંદનસ્વામી
સુમતિનાથ
અનંતનાથ
ધર્મનાથ
સંભવનાથ
કલ્યાણકની સંખ્યા
*
૪
૪
*
૧
*
3
૪
૪
*
४
૯૩
૪
૪
૪૮ કલ્યાણકો