________________
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
જૈન ધર્મના ચોવીશ તીર્થંકર
શસ્ત્રોનો રમત તરીકે ઉપયોગ કર્યો. પંચજન્ય શંખ વગાડ્યો.
ઇતિહાસને ઉજાગર કર્યો. શંખનાદથી પશુ-પક્ષીઓ અને મનુષ્યો ડરી ગયા, શ્રીકૃષ્ણ
પ્રભુની દીક્ષા: વર્ષીદાન આપી, ‘ઉત્તરકુર' નામક શિબિકામાં પણ ક્ષોભ પામ્યા અને કુમારના બળની વિવિધ રીતે પરીક્ષા
બિરાજી નેમકુમાર સહસ્રામ વનમાં પધાર્યા, શ્રાવણ સુદ ૬ના, કરી અને કહ્યું, ‘નેમિકુમારના બળ પાસે ચક્રવર્તી કે ઇન્દ્રનું
ચિત્રા નક્ષત્રમાં છઠ્ઠ તપયુકત નેમકુમારે ૧,૦૦૦ રાજાઓ સાથે બળ પણ કાંઈ વિસાતમાં નથી.' બળરામે કૃષ્ણની ચિંતા દૂર
દીક્ષા અંગીકાર કરી. બીજા દિવસે દ્વારિકામાં વરદત્ત કરી, દેવોએ પણ આકાશવાણી દ્વારા જણાવ્યું કે, ‘કુમાર
બ્રાહ્મણને ઘેર ખીરથી પારણું કર્યું. રાજ્ય ભોગવ્યા વિના દીક્ષા અંગીકાર કરશે.'
૨૪.
પ્રભુનું કેવળજ્ઞાન: નેમનાથ દીક્ષા બાદ સાધના કરતા રહ્યા. નેમકુમારના બળને નાથવા, તેઓને વિવાહ કરવા માટે તાર્યકર વિહાર કરતાં કરતાં રૈવતગિરિના (ગિરનારના) બધા સમજાવવા લાગ્યા. જેમકુમારે વિવાહનો નિષેધ ન કર્યો
સહસ્રામવનમાં ઉધાનમાં પધાર્યા. વેતસવૃક્ષ નીચે ધ્યાનસ્થ તેથી ઉગ્રસેન રાજાની પુત્રી, રાજિમતી સાથે નેમકુમારના
બનતા, અઠ્ઠમ તપયુકત પ્રભુને, આસો વદ ૧૫ના, ચિત્રા વિવાહ નક્કી થયા.
4th
નક્ષત્રમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. શુભ મુહૂર્ત નેમકુમારને પરણાવવા જાન જોડીને સૌ Proof
સમવસરણમાં, ચૈત્યવૃક્ષ નીચે બિરાજમાન થઈ મહાવિગઈ, સ્વજનોએ હોંશભેર પ્રસ્થાન કર્યું. યોગેશ્વર શ્રીકૃષ્ણના
અભક્ષ્ય તથા રાત્રિભોજનના ત્યાગ સંબંધી પ્રથમ દેશના આપી નેમિકુમારના વૈરાગ્ય પ્રતિ અનુમોદનાના ભાવ નેમિના
4
શ્રીકૃષ્ણના પ્રશ્નનો જવાબ આપ્યા, કે રાજિમતી અને નેમકુમાર લગ્નની શોભાયાત્રાના રસ્તે આહાર બનાવવા ઉપયોગમાં
આઠ-આઠ ભવથી સાથે જ હતાં તેની વિગત દર્શાવી. લેવામાં આવનાર પ્રાણીઓને વાડામાં રાખવા પ્રેરક બન્યા.
રાજિમતીએ આ કથાનક જાણી, જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન ઉગ્રસેન રાજાના મહેલની સમીપ આવતાં, નેમિકુમારને કાને
થતાં, દીક્ષા અંગીકાર કરી. પ્રાણીઓનો કરુણ સ્વર સંભળાયો અને સ્વરનું કારણ જાણી
યક્ષિણી નામની રાજકન્યાએ તેને પ્રવર્તિની પદ પર સ્થાપિત જાન પાછી વાળી, રાજિમતીને જ્યારે કેમકુમારના પાછા ફરવાના સમાચાર જાણવા મળ્યા, ત્યારે તેને ખૂબ દુ:ખ થયું,
કર્યા. પ્રભુના તીર્થમાં, શ્યામવર્ણી, મનુષ્યના વાહનવાળો પરંતુ સત્ય જાણીને મનથી નેમને વરી ચૂકેલી તે કન્યાએ
‘ગોમેઘ' યક્ષ શાસનદેવ બન્યો અને સિંહના વાહનવાળી નેમકુમારના માર્ગે પ્રયાણ કરવાની પ્રતિજ્ઞા કરી અને સંયમ
‘અંબિકા' નામની દેવી શાસનદેવી બની. માર્ગે આગળ વધી અને તેમ-રાજુલે પ્રવજ્યા પંથના પાવન
પ્રભુ, લોકોને પ્રતિબોધ કરતા વિચારવા લાગ્યા અને