Book Title: Jain Dharmna 24 Tirthankar Author(s): Gunvant Barvalia Publisher: Navbharat Sahitya Mandir View full book textPage 6
________________ જૈન ધર્મના ચોવીશ તીર્થકર જૈન ધર્મના ચોવીશ તીર્થકર 4th આ ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળના ત્રીજા અને ચોથા મધ્યરાત્રીએ મહાતેજસ્વી પુત્રને મરુદેવા માતાએ જન્મ આપ્યો. આરામાં ચોવીશ ચોવીશ તીર્થકરો ક્રમથી થાય છે. અર્થાત્ સાથે યુગલ રૂપે એક પુત્રીનો પણ જન્મ થયો. દસ ક્રોડા ક્રોડી સાગરોપમમાં ૨૪ તીર્થંકરો થાય છે. મેરુ પર્વત ઉપર પ્રભુનો અભુત જન્મોત્સવ ઊજવી દેવો આપણે અત્યારે જંબુદ્વિપના ભરતક્ષેત્રમાં વિધમાન છીએ. સ્વસ્થાને ગયા. ત્યારબાદ નાભિકુલકરે પણ સ્વજનોને નિમંત્રી અત્યારે અવસર્પિણી કાળનો પાંચમો આરો (વિભાગ) ચાલુ પ્રભુનો જન્મમહોત્સવ ઊજવ્યો. ચૌદ સ્વપ્નોમાં સૌપ્રથમ છે. આ અવસર્પિણી કાળના ત્રીજા-ચોથા આરામાં ચોવીસ ઋષભનું સ્વપ્ન મરુદેવા માતાએ નિહાળેલું તેથી પ્રભુનું નામ તીર્થંકરો થઈ ગયા છે. ૨૪ ‘ષભ' પાડ્યું. પ્રભુની સાથે જન્મેલી પુત્રીનું ‘સુમંગલા' એવું ગાદક આ મહાન ચોવીસ તીર્થંકરોના પવિત્ર જીવનનો સ્વાધ્યાય- તી નામ પાડ્યું. ઇન્દ્ર મહારાજાએ આજ્ઞા કરેલી પાંચે અભ્યાસ કરવાથી આપણને તેમના પાવન જીવનમાંથી પ્રેરણા. ધાવમાતાઓના લાલનપાલનથી અને ઇન્દ્ર સંક્રમાવેલા મળશે. અંગૂઠાના અમૃતપાનથી પ્રભુ દિન-પ્રતિદિન વૃદ્ધિને પામવા લાગ્યા. પ્રભુનું ચ્યવનઃ ઋષભદેવ સ્વામી (આદી તીર્થકર શ્રી Proof હષભદેવ): વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર, શ્રી કષભદેવા પ્રભુ એક વર્ષના થયા ત્યારે ઇન્દ્ર મહારાજા પ્રભુના વંશની સ્વામીનો આત્મા ૧૩મા ભવે તીર્થંકર પદ પ્રાપ્ત કરે છે. પિતા સ્થાપના કરવા માટે પ્રભુ પાસે આવે છે. સ્વામી પાસે ખાલી નાભિ રાજા અને માતા મરુદેવાના આ પુત્રનું ચ્યવન, હાથે ગુંજવાય? એમ વિચારી એક ઇસુયષ્ટિ (શેરડીનો સાંઠો) વિનિતાનગરીમાં, સર્વાર્થસિદ્ધ વિમાનથી થયું. પ્રભુ માતાના લઈને પ્રભુ પાસે આવે છે. ગર્ભમાં આવ્યા ત્યારે ક્ષણભર માટે ત્રણ લોક સુખ-શાંતિ અને બાળ કષભકુમારે ઇક્ષયષ્ટિ લેવા માટે પોતાનો હાથ આનંદનો અનુભવ કરે છે. ક્ષણભર માટે નારકીનાં દુ:ખો. પ્રસાર્યો. પ્રભુને ઇક્ષુનો અભિલાષ થયો. તેથી તેમના વંશનું પણ વિલીન થઈ જાય છે. નામ ઇત્ત્વાકુ પાડ્યું...! પ્રભુનો જન્મ: પોતાની કુક્ષિમાં અતિ દેદીપ્યમાન ૧૪ સ્વપ્નો યુગલિક કાળમાં એ પરંપરા ચાલી આવતી હતી કે સાથે નિહાળી મરુદેવીમાતા અતિ આનંદિત બની ગયાં. સ્વપ્નનું જન્મેલાં યુગલિક ભાઈ-બહેનનાં જ અરસપરસ લગ્ન થાય. ફળ જાણી માતા અતિ હર્ષ પામ્યાં. માતાએ પ્રથમ સ્વપ્નમાં પ્રભુનાં સુમંગલાની સાથે તો લગ્ન નિશ્ચિત હતાં પણ તે સમયમાં વૃષભનાં દર્શન કર્યા. યોગ્ય સમયે ફાગણ વદ આઠમની એક એવો પ્રસંગ બની ગયેલ કે એક યુગલિક બાળયુગ્મPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 65