________________
आबुगिरीना जैन लेखो नं. १
१२३
વંશ મહુવ–૨ાયણ ોએન-કાવ્, '’– ‘ મેદપાટક દેશના કલુશિવરાજ્યરૂપી વેલીના કંકુને ઉખેડનાર કુહાડી જેવા જે છે ”--તના ઇલ્કાબ આપ્યા છે.
પ્રહ્લાદનનાં લડાયક પરાક્રમા ઉપરાંત તેની વિદ્વત્તા પણ વારંવાર વર્ણવાયલી છે. આ પ્રશંસ્ ખાટી નથી. તે યુવરાજ હતા ત્યારે તેણે લેલખા “ રામ ” નામના ‘ન્યાયેાગ' આપણુને મળ્યા છે. તથા ‘સાર,ધરઢત્તિ' માં તેના રચેલા કેટલાક શ્લેાકેા પણ છે.
સામાસહદેવ વિષે જણાવવા જેવું એ છે કે તેણે બ્રાહ્મણેાના કર મારૂં કર્યાં હત!. પરમારની વંશાવલી પછી ફરીથી તેજપાલના વંશ વિષે વર્ણન આવે છે. શ્લોકા૪૩-૪૬ માં તેજપાલના બંધુ વસ્તુપાલ, તેની શ્રી લલિતાદેવી અને ખાસ કરીને તેએાના પુત્ર જયંતસિદ્ધ અથવા ચૈત્રસિંહનું વર્ણન આવે છે. Àાક ૪૭–૪૯ માં તેજપાલની પેાતાની પ્રશંસા આપૈકી છે. ત્યાર ખાદ તેજપાત્રની સ્રી અનુપમદેવીના પિતાના વંશનું વર્ણન આપેલું છે. (àાક ૫૦૫૪) આ વર્ણન ચંદ્રાવતીના રહીશ અને પ્રાગ્ગાટ કુટુંબના ગાગાથી શરૂ થાય છે. ( લેા.પ૦ ) તેના પુત્ર ધરણિગ હતા. તે ત્રિભુવનદેવીને પરણ્યા હતા. તેએની પુત્રી અનુપમદેવી હતી. ( àા. ૫૩-૫૪) તેજપાલ અને અનુપમદેવીના પુત્ર લાવણ્યસિંહ અથવા લુણાસડુ હતા. ( ક્ષેા. ૫૫-૫૭) શ્લાક ૫૮માં તેજપાલના વિડલ બંધુ મહલદેવના કુટુંબની ટુકી નોંધ આપેલી છે. મલદેવ અને તેની સ્રી લીલુકાને એક પુત્ર, પુર્ણસિહ હતા. તે અલણા દેવીને પરણ્યા હતા અને તેને પેથડ નામના એક પુત્ર હતા.
Àાક પ૯ અને ૬૦ માં કહ્યુ` છે કે, તેજપાલે અક્ષુદ્ર પર્વત ઉપર આ નેમિનાથનું મંદિર પેાતાની શ્રી અનુપમા અને પુત્ર લાવણ્યસિંહના શ્રેય માટે બંધાવ્યું હતું. અને તે પછીના પાંચ àકે (૬૧-૬૪)માં તે મંદિરની કેટલીક વિગતે આપી છે. મદિર ધેાળા આરસપાણુનુ છે. તેમાં આગળ એક મેાટા મણ્ડપ અને તેની બાજુએએ જૈતે માટે ખાવન મા તથા આગળ ખલાના '–પ:થરની બેઠક છે. તે ઉપરાંત તેમાં ચણ્ડપ, ચણ્ડપ્રસાદ, સામ, અન્ધરાજ, લૈંગિ, મલદેવ, વસ્તુપાલ, તેજપાલ, જૈત્રસિંહ, અને લાવણ્યાસંહનાં હાથણીએ ઉપલ બેસાડેલાં દશ પૂતળાં છે. આ પુતળાં પાછળ ફરીથી આ દશેનાં પુતળા દરેકની સ્ત્રીએ સાથે ધેાળા આરસપાણુના ખટ્ટકા ઉપર મૂકયાં છે.
વસ્તુપાલ અને તેજપાલના માનમાં લખેલા અને ખાસ કરીને તેએનાં ધર્માંદાય સ્થળેાની પ્રશંસા કરતા શ્ર્લેાકેા વડે વર્ણન પૂરું થાય છે.
આના પછી તરત જ વસ્તુપાલ અને તેજપાલના પુરાRsિતેના કુટુંબની વંશાવલ્લી આવે છે. (àાકા ૬૯-૭૨ ). તેએ નાગેન્દ્ર ગચ્છના હતા. તેમનાં નામ અનુક્રમે મહેન્દ્રસુરિ, શાન્તિસૂરિ, આનન્દસૂરિ, અમરસુરિ, હરિભદ્રસૂરિ, વિજયસેનસૂરિ, ઉદયપ્રભસૂરિ છે. àાક ૭૧ માં મતાવ્યા પ્રમાણે છેલ્લે તેનાં કાવ્યેા માટે પ્રખ્યાત હતા. આ કવિતાના નમુનાએ ગિરનારના કેટલાક લેખામાં સાચવેલા છે.
લેખના છેલ્લા શ્લેાકેા( ૭૨-૭૪)માં આશીર્વાદ છે, જેના પાનું સેવન કરે છે એ સામેશ્વરદેવે મંદિરની આ ચંડધર, જે ધાંધલના પુત્ર અને કેલ્હણના પાત્ર હતા, પુરોહિત વિજયસેનસૂરિએ મદિર અર્પણ કર્યું તે તારીખ વગેરે દિવસ શ્રીવિક્રમ સંવત ૧૨૮૭ ના ફાલ્ગુન કૃષ્ણપક્ષ ૩ ને પહેલા એ અક્ષરા ભૂંસાઈ ગયા છે એટલે પ્રા. કાથવટેએ કહ્યું છે તેમ તેને શ્રાવણ માસ કહી શકાય એ સાચુ` છે, પરંતુ લેખ નં. ૨ માં તારીખ ફરી વાર આપી હાવાથી · ફાલ્ગુન ’ પાઠ શંકા રહિત છે. પ્રેક્સર્ કિલ્હા ખતાવ્યું છે તે પ્રમાણે, આ તારીખ, રવિવાર, ૩ જી માર્ચ ઇ. સ. ૧૨૩૦ ને મળતી આવે છે.
અને તેમાં કહ્યું છે કે, ચાલુક્યરાજ પ્રશસ્તિ લખી છે. લેખ કાતરનાર તેનું નામ તથા ઉપર કહેલા જૈન ગદ્યમાં ઉમેરેલાં છે. અર્પણુ કરવાના રવિવાર તેા. મહિનાના નામના
૧ ઈ. એ. વા· ૧ પા. ૨૧૦ ૨ લિસ્ટ એફ ઈન્ક્રિપ્શન્સ ઓફ નોર્ધર્ન ઈન્ડિઆપા. ૩૦ à. ૮૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com