________________
નં. ૧૬૯ આબુગિરિના જૈન લેખે
લેખ નં. ૩
વિક્રમ સંવત ૧૨૮૭ ફાગણ સુદ ૩ સોમવાર નં. ૩ ને લેખ મુખ્ય મંદિરના દ્વારના એતરંગ પર કરેલો છે. તેમાં લખ્યું છે કે તેજપાલે પિતાના પુત્ર લુણસિંહના પુણ્ય માટે આ લુણવસહિકામાં પવિત્ર નેમિનાથનું આ મહાતીર્થ સેમવારે, રાજા વિક્રમનાં વર્ષ ૧૨૮૭ ના ફાગણ (ફાગુન)ના શુકલ પક્ષના ૩ ને દિન” બંધાવ્યું. પ્રોફેસર કિલહોર્નએ આ તથા નીચેની તારીખે મારે માટે કૃપા કરીને ગણી હતી; એમના કહેવા મુજબ આ તારીખ વિ. ૧૨૮૭ ગત, અને વિ. ૧૨૮૭ ચાલુ બન્ને માટે બેટી છે. વિ. ૧૨૮૭ ગત માટે શુક્રવાર, ૭ મી ફેબ્રુવારી ઇ. સ. ૧૨૩૧ અને વિ. ૧૨૮૭ ચાલુ માટે રવિવાર, ૧૭ મી ફેબ્રુવારી ઈ. સ. ૧૨૩૦ સાથે તે તારીખ મળતી આવે છે.
अक्षरान्तर १ ओं' ॥ नपमिक्रमसंवत् १२८७ वर्षे फागुणसुदि ३ सोमे अोह श्रीअर्वाचले
श्रीमदणहिलपु. २ रखास्त प्राग्वाटज्ञातीयश्रीचंडपश्रीचंडप्रसादमहं श्रीसोमान्वये महं श्रीआसरासु
तमहं मालदेव ३ वमहं श्रीवस्तुपालयोरनुजभ्रातृमहं श्रीतेजपालेन स्वकीयभार्यामहं श्रीअनुपमदे
વિક્ષિ४ संभूतसुतमहं श्रीलूणसीहपुण्यार्थं अस्यां श्रीलूणवसहिकायां श्रीनेमिनाथमहातीर्थ
વારિતં તે છે તે છે !
૧ મુખ્ય મંદિરના દરવાજના બારશાખ ઉપર મી. કઝીન્સના લીસ્ટ નં. ૧૭૪૨. ૨ એ. ઈ. વ. ૮ પા. ૨૩૩ પ્રો. એચ. લ્યુડસ ૩ ચિન્હરૂપે દર્શાવેલ છે. ૪ વાંચે ના,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com