Book Title: Gujaratna Aetihasik Lekho Bhag 02
Author(s): Girjashankar Vallabhji Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 376
________________ भीमदेव २ जानुं दानपत्र સારાંશ. ૧ પ્રસ્તાવના.— ( ૪ ) વંશાવલી:–વંશાવલી જયંસંહ અને મૂલરાજ ૨ નાં વર્ણન વિક્રમ સંવત્ ૧૨૬૩ ના નં. ૩ પ્રમાણે છે. માકીની વિક્રમ સંવત્ ૧૨૮૩ ના નં. ૫ પ્રમાણે છે. (*) ભીમદેવ ૨ અણુહિલપાટકમાં નિવાસ કરી વાલૌય પથકના રાજપુરુષા અને નિવાસી - આને વિક્રમ સંવત ૧૮૮ ના ભાદ્રપદ સુદીના પ્રતિપ૬ ( અમાસ ) ને સેમવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાનપાત્ર અને આશય:—આનલેશ્વર અને ત્યાંના મઢના સ્થાનપતિ વેદગભૅરાશિ તથા તેને સત્રાગારાથે ૩ દાન—ગામ વાહ ભૂમિ. ગામની સીમાઃ— १५३ (૪) પૂર્વે સાંપરા અને છતાહાર ( ? ) ગામે. ( ૬ ) દક્ષિણે ગુંઠાવાડા ગામ. (૪) પશ્ચિમે રાણાવાડા ગામ. (૪) ઉત્તરે ઉન્દિરા અને આગણવાડા ગામેા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સલખણેશ્વરના સલખણુપુરમાં મંદિર, અને પુત્ર સામેશ્વર; ભટ્ટારકાના ભેાજનાથે અને અને ગામમાં ( સામેશ્વર માટે ) ૨૦ હુલ ૪ રાજપુરુષા—લેખક કાયસ્થ ઠાકુર સાતિકુમારના પુત્ર મહાક્ષપટલિક ઠાકુર સામસિંહ. દૂક મહાસાંધિવિગ્રહિક ઠાકુર વહુધ્રુવ. www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398