Book Title: Gujarat na Aetihasik Lekho Part 01
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 329
________________ નં. ૯૧ શીલાદિત્ય ૪ થાનાં તામ્રપત્રો ગુ. સં. ૩૮૨ માર્ગશીર્ષ સુ. ૬ છે. ફલીટે મોકલેલા રબિગ ઉપરથી લીસ્ટમાં દાખલ થએલ છે. ઈ. એ. જે. ૫ પા. ૨૦૯ મે પ્રસિદ્ધ થયેલ શીલાદિત્ય ૪ થાનાં સં. ૩૭૨ ની સાલના તામ્રપત્રોમાં છે તે મુજબ જ વંશાવલિ આમાં આપેલ છે. દાન વલભિમાંથી આપેલ છે. આમાં દૂતક તરીકે રાજપુત્ર ધરસેનનું નામ આવેલ છે. જ. . . . એ. સે. (ન્યુ. સી.). ૧ પા. ૭૬ આજ રાજાનાં ૩૮૧ માર્ગશીર્ષ સુદ ૬ નાં તામ્રપત્રો ઉપર નોટ લખાઈ છે તે કદાચ આ જ હશે. સાલને છેલ્લે આંકડો છે ત્યાં ખાડો છે તેથી એક અને એ દર્શાવનારી આડી લીટી એક છે કે એ તે ચોક્કસ થઈ શકે તેમ નથી, * એ. ઈ. જે. ૫ એપેન્ટીસ. ઈ, ને. ઈ. નઃ ૪૩ પા. ૬૯ છે. એક કીલોને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396