________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬
ભાટીઆઓએ પુષ્ટિપથના સ્વીકાર કર્યાં અને શ્રીમદ્ વલ્લભાચાય જી મહારાજ તથા શ્રીમદ્ વિઠ્ઠલનાથજી ખાવાનું શરણુ સ્વીકાર્યું. ત્યારથી ભાટી કામ સુધરી વેપાર વધ્યુજમાં આગળ વધી અને એમને ત્યાં રિદ્ધિસિદ્ધિએ નિવાસ કર્યાં. આજસુધી ભાટી ક્રામ પ્રેમલક્ષણુા ભકિતમાં મશગુલ છે. આવી ભાટી ક્રામમાં શેશ્રી જમનાદાસે ધન્યવાદને પાત્ર જન્મ લીધેા.
ચારે વર્ણોમાં બ્રાહ્મણુ અને ક્ષત્રિય વર્ષોંને આગેવાન લેખવામાં આવ્યા છે. ઋષિમુનિઓ, મહાપુરૂષા અને ધરાવતારા આ બે વષ્ણુમાં જ પ્રગટેલા વાંચવામાં આવે છે. કાઇ વિષ્ણુક મહર્ષિ પદે પહેાંચ્યાના કે ક્રાઇ વિષ્ણુકને ત્યાં પ્રશ્વરાવતાર પ્રગટ થયાનાં દૃષ્ટાંતે। શ્રીમદ્ ભાગવતાદિ પુરાજીમાં વાંચવામાં આવતુ' નથી. ભાટીઆ કામ તે રાજપુત કામ છે. ગીતાજીમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે “ પવિત્ર અને શ્રીમતકુલમાં યોગભ્રષ્ટ પુરૂષો જન્મ લે છે. ત્યાં બાકીના યાગ પુરા કરે છે અને નિર્વાણ જેવી પરમ પાવન વસ્તુને સ ંપ્રાપ્ત કરે છે.'' શેઠશ્રી જમનાદાસ ગેાકુલદાસ ડાસાએ ગીતાજીના ઉપદેશ અને ઉદ્દેશ અનુસાર ભાટીઆ જેવી ક્ષત્રિય ચ કામમાં અવતાર ધારણ કર્યાં હતા. શ્રીમતના અય માત્ર પૈસાદાર એવા જ થતા નથી, મુદ્ધિમાન છે એ જ ખરા પૈસાદાર છે. એ પ્રમાણે એમણે પવિત્ર અને શ્રીમંત–બુદ્ધિમત કુળમાં અવતાર ધારણ કર્યો હતા. એમનુ મૂળવતન તેા કચ્છમાં નળીઆ ગામ છે. દેશ વિદ્યામાં વરસાથી પકાય છે. ત્યાં સંસ્કૃત પાઠશાળાએ વિગેરે વિદ્યાપ્રાપ્તિના અનેક નાના મેટાં સાધને આજે પણ વિદ્યમાન છે. આ હકીકત અઠ્ઠાવન વરસ ઉપરની છે. તે વખતે કેલવણીના પ્રચાર હાલના સમય જેટલા ન હતા. આજે લેાકેા કેળવણીમાં ભારે રસ લઇ રહ્યા છે. તે સમયે આટલા રસ પણ ન હતા, સાથેસાથે આટલાં સાધના પશુ ન હતાં; તેમ છતાં શેઠશ્રી જમનાદાસ ગાકુલદાસ ડૅાસાએ ત્રણ અંગ્રેજી જેટલા અભ્યાસ કર્યો હતા. આર્થિક સ્થિતિ પશુ સાધારણ હતી. જેનું શરીર મજ્જીત તેનું મન અમ્રુત તેના આત્મા મદ્ભુત: આ સિદ્ધાંત અરાબર સમ
For Private And Personal Use Only