________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૦ )
એવી સ્થિતિ છે આજ કે, છૅ હિમગિરિ પરહાથમાં;
? એવી સ્થિતિ છે આજ કે, છે સિદ્ધગિરિ પરહાથમાં, પ એવી સ્થિતિ છે આજ કે, ગિરનાર છે પરહાથમાં; એવી સ્થિતિ છે આજ કે, છે વિ ંધ્ય ગિરિ પરહાથમાં, એવી સ્થિતિ છે આજ કે, ઉત્તર દિશા પરહાથમાં; એવી સ્થિતિ છે આજ કે, દક્ષિણ દિશા પરહાથમાં, એવી સ્થિતિ છે આજ કે, પશ્ચિમ દિશા પરહાથમાં; એવી સ્થિતિ છે આજ કે, પૂર્વ દિશા પરહાથમાં. એવી સ્થિતિ છે આજ કે, સ્વાતંત્ર છે પરહાથમાં; એવી સ્થિતિ છે આજ કે, પરતંત્રતા છે હાથમાં, અજિતાબ્ધિ આ સ્થિતિ વિષે, હભિમાન ઘટે નહી; ને એ સ્થિતિ ટાળ્યા વિના, છૂટકા કદાપિ છે નહી. ૧૦
ચાચા પ્રમુ હું આપનો. (૨૧૭)
ગજલ સાહિની.
For Private And Personal Use Only
E
ચાચક પ્રભુ હું આપને, મુજ યાચના પૂરી કરશે; સંસારની ચિંતા મધી, હૈડા થકી અળગી કરે. ૧ યાચક પ્રભુ હું આપને, મુજ શાક સ નિવારો;
યાચક પ્રભુ હું આપના, મુજ રાગ સર્વાં વિદારજો. ચાચક પ્રભુ હું આપને. પરતંત્રતા મુજ કાપો; ચાચક પ્રભુ હું આપને, સુંગજી દર આપજો. 3 ચાચક પ્રભુ હું આપના, મુજ દ્વેષભાવ ઉત્થાપન્ને; ચાચક પ્રભુ હું આપના, અદ્વૈત ભાવ પ્રચારજો