Book Title: Geet Prabhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 417
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૫૦) છે રામ હૃદયા માંહી તે, કામે બિચારા શું કરે ? છે હામ હૈડા માંહી તે, થાતિ બિચારી શું કરે ?, અદ્વૈતની જે અસ્તિ છે, નાસ્તિ બિચારી શું કરે ?, પ્રભુ નામ અમૃત પાન છે, વ્યાધિ અજિત ત્યાં શું કરે?. સહ્ય રારW. ( રૂ૮૨) નાથ કૈસે ગજકે બંધ છોડાયો-એ રાગ. પ્રભુજી ? હું જે તે પણ હારે; હને ભવજળ પાર ઉતારે. પ્રભુજી હું-ટેક. ક્યાં થકી આવ્યું તે જાણું નહીં અને, ક્યાં હે કર્યો છે ઉતારે; અંતકાળ પછી કયાં છે જવાનું, હાલ કે થશે મહારે. પ્ર. ૧ કામ પારધી કેડે પડયો છે, ધસી ધસી કરે છે ધસારો; ડાપણુ મહે બધી દુનિયાનું ડહોળ્યું; પ્રેમ પંથ નથી પ્યારે. પ્ર. ૨ શાસ્ત્રને સ્વામી અશાસ્ત્ર ગણું છું, નિજ દેશ જાણું નઠારે; સુખસાગર પ્રભુ? તમને ન સમજે, આપનું બિરૂદવિચારે. પ્ર૦૩ કિડને તે જાણું અકડ, વણજમાં કીધો ઉધારે; દેવાળું વાન્યાની વારનથી કંઈ, વિનતી આ ધ્યાનમાં ધારે. પ્ર. ૪ શાન બતાવેજી સંત સંગતની, અજિતસાગરને ન મારે; શરણે આવ્યા કેરી લજા રાખે હવે, અલબેલા બાપ!ઉગારે. પ્ર. ૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452