Book Title: Geet Prabhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 426
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૯ ) માયાવિ સાધુ. ( ૧૨ ) ચાબખાના રાગ. ચાર ગણી રાખાડી તન પર ચાળે; મ મ આવેાજી મુખથી બેલે—એ ટેક. ધૂણી ધખાવે ને અલખ જગાવે, ગાંજાની પાટકી ખાલે; કુવાના કાંઠે કામની જોઈને, ચિત્તડું ચઢયું ચગડોળે. ચાર ૧ ઉભા તે થાય આવા નીચા બેસી એલે, સંત તણી નાવે કાઇ તેણે; આદમીને જોઇને આંખ્યા મીચી દે, ખાઇ જોઇ ખંતથી ખાલે. ચાર ર ઘરની નારી આવે ત્યાગી દીધીને, પર પ્રમદામાં મન મોહ્યું; અગારા ઉચ્ચા ઉદ્યમ કરતાં, જોગના ામું જોયું. ચાર ૩ બાર બાર વાર આવા વાળે લગાટી, માર ફેરા પાણીમાં મેળે; પ્રભુનું ભજન આવે પાછળ મેલ્યું, રાખમાં ભવ રગદોળે. ચાર ૪ રામકીનુ નામ સુણી અંતરમાં રાજી, આદમીના નામથી ઉદાસી; અલખની વાત શું સમજે સંસારી, સતેાની કાયા છે કાશી. ચાર પ દારૂની દુકાન ખાલે કલાલિયા, સંત ઘેર ગાંજાને હાકા; અીણુની તા ઇયળ કહેવાણા, ધર્મીને ઉગામે ધેાકા. ચાર રૃ મેલ્યા આહ`પરી ચુણા સાહ‘પરી, સતાની ગત સાથી ન્યારી. એકાદ ખાઇને ઉઠાવી ચાલ્યા, શેષતા ફૅ સંસારી. ચાર ૭ ( આ ધર્મના દરેક સાધુ મહાત્માએમાં જ્યાં પવિત્રતા છે ત્યાં સાધુતા છે ત્યાં સન્માન છે. જે સાધુ ધમ અને દેશને ભારભૂત હાય, પરસ્પર કલેશની હેાળી સળગાવતા હાય, એવા વૈષધારીઓને પ્રચાર અંધ પાડવા દરેક ધર્મના સાધુ જનનું કર્તવ્ય છે. દરેક ધર્મોમાં ધરક્ષણના શાસ્ત્રો રચાયા છે, દરેક માનવે જીવન પાવન બનાવવા સાચી સાધુતા સ્વીકારવી. ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452