Book Title: Geet Prabhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 439
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૨ ) દેહ દેવાલય દેવ બિરાજે, અનહદ નાખત ગાજે; અનુભવ જ્યેાતિ સ્નેહ સમણુ, છાજ અનેાખા છાજેરે. જ્ઞાન૦ ૫ દીવ્ય દેવનાં દન કરવા, અનુભવી વિરલા આવેરે; સ્થિરતા રૂપી થાળ ભરીને, ભાવનાં ભાજન લાવે૨ે. જ્ઞાન૦ ૬ આનંદ રૂપી થાય આરતી, સમજ્યા છે સ ંસ્કારીરે; અનુપમ રાગ અજિત ઇશ્વરમાં, અખંડ આનંદકારીરે. જ્ઞાન૦ ૭ સવરારળ. ( ૨૦૬ ) એથી રામ નામ સંભાર–એ રાગ. તમે મહેર કરો મહારાજ, આજ ઉગારા; ગુરૂદેવ ગરીખ નવાજ, પાર ઉતારે; મ્હેં શરણુ ગ્રહ્યં શિરતાજ, કાજ સુધારે; તમે ભકતવચ્છલ ભગવાન–એ ટેક. આળ પાળ જ જાળ તજીને, શરણ પડયા જગપાળ; કાળ વાળની ઠ્ઠીક બહુ છે, થાએ રૂડા રખવાળ; પ્રેમે પધારા, તમે મહેર કરો મહારાજ, આજ ઉગારા; ગુરૂદેવ ગરીખ નવાજ, પાર ઉતારે; મ્હેં શરણુ ગ્રહ્યું શિરતાજ, કાજ સુધારા. તમે ભકતવઠલ ભગવાન–૧ સરિતા જેવી સાગર સ્વામી, જોર કરીને જાય; વ્હાલમ એવી વૃત્તિ મ્હારી, આપ ચરણને હાય; મમતા મારા, તમે મહેર-ગુરૂદેવ-મ્હે શરણ. તમે ભકતવચ્છલ ભગવાન-૨ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452