Book Title: Geet Prabhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 443
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૭૬ ) અખંડ અજરપદ આત્માનું જાણીચે, પ્રભુનું સુખ શુદ્ધ પામીયેરે. સત્સંગ૰ સૂરિ મુનિ સંત ઋષિ એમ ઊચરે છે, સત્સંગ સાધન સાચુ રે; જૂઠડા, ચારે જગતનાં સખંધ કાયાનું સગપણુ કાચુ ૨. સત્સંગ૦ ચાલેાને સજની આપણા હૃદયની, Acharya Shri Kailassagarsuri Gyanmandir વાત ગુરૂદેવને દાખીયે રે; અજિતસાગરસૂરિ એવુ રે ઉચ્ચર્યા, હૃદયામાં વિશ્વદેવ રાખીચે રે. સત્સંગ૦ નવી. (૪૨૦) અલખેલીરે આંખે માત–એ રાગ. એવું એવું પ્રભુનુ ધામ, દન કરવાનું; પ્યારૂ પ્યારૂં' પ્રભુનું નામ, ભવ દુઃખ ખાવાનું. ટેક. ચક્ર સૂતુ તેજ તપે નહી, તાપણુ પૂર્ણ પ્રકાશરે; અગ્નિ એને ખાળી શકે નહી, નિત્ય આનંદ હુલાસ. દન ૧ સત્ ચિત્ આનદરૂપ મજાનું, નયને નવ ખાચરે; અનુભવરૂપ પેાતાનું પાતે, પેપતાથી સમાય. For Private And Personal Use Only દન૦ ૨


Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450 451 452