Book Title: Geet Prabhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 449
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૨) આખોાત. ( ૪ ) ઉપડી હૃદયમાં જ્યેાતિ કદીયે હવે શમતી નથી, પાણી વડે શમતી નથી કે અન્યથી શમતી નથી; મુજ દીવ્ય વાળા દેખીને આવે પતંગ ઉતાવળા, તન્મય બને છે તે વિષે હૂક તૂ તણી ભૂલી અલા. જેને હૃદયમાં સમજ તે સાથે મધુરાંકાને, તે દીવ્ય ધન શોધી શકે ધારી હૃદયમાં થૈ ને; અમીરસ પીધે તે માનવા મૃત્યુ પરિત્યાગી જશે, આ ચૈાતિને જે દેખશે તે તિમિર વણસાડી જશે. ચેાગીજને એ ચેાગથી એકાન્તમાં એને ગૃહી, ભાગીજનાના ભાગથી પાતેજ તે અળગી થઈ, શાન્તિતણું અહીં સ્થાન છે દાનીતણું અહીં દાન છે, જ્ઞાનીતણું અહીં જ્ઞાન છે માનીતણું અહીં માન છે. હૈડાતણ્ણા હુલ્લાસ છે. નિર્માળ મનન પ્રકાશ છે, સાસા સુગ ંધી આપતાં મૃદુગન્ધી પુષ્પ પ્રકાશ છે; ફીકા થયે। અહીં સૂ ને ફીકો પડ્યો છે ચન્દ્રમા, તારક બધા ફીકા પડ્યા ઉગ્યા ભલે ધનરાતમાં. પરિવ્રાજક એકાન્તમાં એને જ નિત્યે ખાળતા, વિવિધ ઉચ્ચારી નામને જપિયા તુંહી તુંહી ખેાલતા, આ ! બંધુઓ આવા તમે આ સાધુઓ! આવા તમે, આ આત્મજ્યેાતિના સુખદ પામે વિશદ લ્હાવા તમે For Private And Personal Use Only ૧ ૩ પ્

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452