Book Title: Geet Prabhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬) શૂરવીર પંથ ( રૂ૮૧)
રાગ-બનઝારા. ચાલે પૂરના પંથે શિકારી;
માને એક વિનંતી ડારી. એ ટેક. હેમે રામ હૃદયમાં રાખે;
કૂર બુદ્ધિને કાપી નાખે; લેજે અરજ અંતરમાં ઊતારી. ચાલો ૧
પશુ પંખી નાહક નવ મારો; હંમે ધાક ધણીની ધારે;
ભરે પગલાં વાત વિચારી. ચાલો ૨ કર્યા કમ ભેગવવાં પડશે,
નક્કી પરલેક માંહી નડશે; ત્યાં તે ઓખાદ બગડે તમારી. ચાલે ૩
જેને મારે તમારા હાથે; એ તમને જ મારશે જાતે;
ધર્મ કર્મ કચેરી છે ન્યારી. ચાલે ૪ ભાખ્યું ભાગવત માંહી વ્યાસે;
પશુ મારીને માંસ જે ખાશે; તેને તેલમાં તળે જમ ધારી. ચાલે છે
વાળ પશુ તણું ગણું લેશે; વર્ષ એટલાં નર્કમાં રહેશે;
ઘણી જમડાની જાત નઠારી. ચાલે ૬ સ્વાદે પાંચ મિનિટ માંસ ખાશે;
પણ જરૂર નર્કમાં જાશે; સુરિ અજિતની શિક્ષા સારી; ચાલે ૭
For Private And Personal Use Only

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452