Book Title: Geet Prabhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 421
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૪) જગતમાં. ૫ અળગા કરે ઉદ્વેગ અંતરના; એજ ધીંગા ધીમંત. લેભ લાલચ જેને, નવ લલચાવે, એને ગણે ગુણવંત. અજિત સાગર, સાચુ કહે છે; સ્વાત્મ સમા સહુ જંત. જગતમાં. ૬ જગતમાં. ૭ તથા–ધર્મ (૨૮૭) લાવણી. દયા વિનાનું દાન નથી ને, દયા વિનાનાં કર્મ નથી; પીંડ વિષે પરખીને જોયું, દયા સમેવડ ધર્મ નથી. ૧ દયા વિનાનું જ્ઞાન નથી ને, દયા વિનાનું શમ નથી; જગત વિષે જાગીને જોયું, દયા સમેવડ ધર્મ નથી. ૨ દયા વિનાનું ધ્યાન નથી ને, દયા સમોવડ મરમ નથી; સકળ શાસ્ત્ર શોધીને જોયું, દયા સમેવડ ધર્મ નથી. દયા વગરના દામ શું કરવા ? કશેએ એને અર્થ નથી; સા સંતે સમજીને બોલ્યા, દયા સમેવડ ધર્મ નથી. ૪ દયા વગરને દેહ દિપે નહી, ભલેને ચર્ચે ચંદનથી, આખર કેરી વાતજ છે કે, દયા સરીખે ધમ નથી. ૫ ટીલાં કરજો ટપકાં કરજે, પણ સઘળાં એ સાધનથી; મુનિરાજોએ મનમાં માન્યું, દયા સરીખ ધર્મ નથી. ૬ મંદિર મહેલ ચણાવે હેટા, અંગ ભાવે આભરણથી, મનમાં અંતે એવું માન્યું, દયા સરીખો ધર્મ નથી. ૭. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452