Book Title: Geet Prabhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧) નિરંકર વપ. (૨૮૨)
નાથ કૈસે ગજકે બંધ છોડા–એ રાગ. જીવનજીને ચર્મ ચક્ષુ કેમ જોશે ?
ભાજન ? ના રહે જડને ભસે. જીવન—ટેક. નહીં મળે કાતિ કે નહીં મળે માગશરે, નહીં મળે માઘ કે પિષે;
ક્યાં નહીં સૂરજ ચંદ્ર કે તારા, જોષ જોષીડા શું જોશે. આ૦ ૧ પત્થર તે નહીં પાણીય તે નહીં. કે એ તે ખીંચાય કે, જાણ્યા વિના એ નાથ નિરંજન, ખરી મૂડી જીવ ખેશે. જી ૨ ઝાડ નહીં પ્રભુ પહાડ નહીં પ્રભુ, પંથ વાંક કયાં સિદ્ધો છે? નયન અગેચર અલબેલે એમ, અનુભવી પુરૂષે કીધું છેજી. ૩ જડ ચક્ષુ એતો જડની બનેલી, જડતા ભરેલી છે દેશે; જડથી ચેતનને નિરખવા જશે, તે જન અંતમાં રેસે. જી ૪ કીધું કરે ભલે પ્રેમ કરીને, સર્વત્ર વ્યાપી રહ્યો છે, અજિત અગોચર ભેદ નથી ત્યાં, અનુભવ ગમ્ય કહ્યો છે. જી. ૫
આમ માનુ (૨૪)
બલિહારી રસિયાની ધુન. પ્રાણના પ્રાણ પૂરણ પ્યારા, મુજ નાથ હો ? નેણાંના તારણ અવસરિયે. વાલા આવ છ. ટેક. આષાઢ આ હાલા આકાશ ઘેર; વિરહીને લાગે છે દુઃખદાઇ, નિર્મળ નાથ હે ? ૧ અંતરમાં બીજાં વાદળ આવ્યાં છે મોહનાં રે; આતમ સૂરજ દીધો છાઈ, નિર્મળ નાથ હૈ ? ૨
For Private And Personal Use Only

Page Navigation
1 ... 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452