Book Title: Geet Prabhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 411
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૮ ) વાલ્યા જાય છે. (૩૭૫) ઓધવજી સંદેશ–એ રાગ. પ્રભુ સમરણ વિણ દિવસ ચાલ્યા જાય છે, ચાલી જાય છે અજવાળી કાંઈ રાત જે; બાળપણું રમવામાં સર્વ ગુમાવીયું, વિશ્વ પિતાની ગમી નહીં શુભ વાત છે. પ્રભુ-૧ જોબનિયું આવ્યું ને ચિત્ત ચાળે ચઢયું, જીવતી સાથે રમી રહ્યો છે રાસ જો; એ અવસરિયે પ્રભુજીને સમય નહીં, ગમી ગયા છે કલેશ અને કંકાસ જે. પ્રભુ-૨ વૃદ્ધપણું આવ્યું ને તન ટાટું પડયું; મંદ પડ્યા છે વિષય તણા જ વિકાર જે, સઘળા રેગે આવી ઘેરે ઘાલી; ભજ્યા નહી પણ પ્રાણ તણું આધાર છે. પ્રભુ-૩ જપ તપ હૈ કીધાં નહીં પાપી પ્રાણીયા, સ્થિર થઈને નવ બેઠે એકે ઠામ જે; સાધન પણ કીધાં નહી આત્મ ઉદ્ધારવા; પરમેશ્વરનું નવ લીધું ઘી નામ જે. પ્રભુ-૪ ભજન વિના હું સઘળા દિવસ ગુમાવિયા, * વ્યર્થ કર્યો છે માનવને અવતાર જે; અજિતસાગર પ્રભુને ભજીયે ભાવથી, સમરણ પ્રભુનું સહુ સાધનને સાર છે. પ્રભુ-૫ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452