Book Title: Geet Prabhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૨ )
ખીનું લક્ષમાંહી કાંઈ નવ આવે, કોટિ કામદેવ રૂપથી લજાવે; મ્હને નટની પેઠે નચાવે રે.-
જખરાં ૪ ઢોરી પ્રેમની બંધાણી નવ ટુટે, મ્હારી સુરતા ઘડી નવ છૂટે; ભલે અજિત જગત અધુ રૂઠે રે. જમરાં મ
મ્હારા તલાટ વિષે તુછ્યો. (૭૨)
ગજલ
મ્હારા લલાટ વિષે લખ્યા, અળગા નથી થાતા હવે; મ્હારા હૃદય માંહી વહ્યા, ઘડિ દૂર નથી થાતા હવે. ૧ હું માર્ગોમાં જે જાઉં છુ, સામે દિસે ત્યાં આવતા;
કઇ કઇ મધુરી વસ્તુઓ, મ્હારાજ માટે લાવતા. ૨ ખડકી વિષે અડકી ઉભા, ખારી વિષે બેઠે દિસે;
વીણા તણા મૃદુ ગાનમાં, ભરી તાનને ગાતા ક્રિસે ૩ મુજ સેજમાં સૂતે ક્રિસે, મુજ દ્વારમાં ઉભા દિસે;
મુજ નેત્રમાં હસતે દિસે, મુજ હૃદયમાં વસતા દિસે. ૪ કર્ણ વિષે નયના વિષે, વચના વિષે સ્વપ્ના વિષે; એકાંતમાં વસ્તિ વિષે, સૂરિ અજિતને હસતા દિસે. ૫
વોલાવતા પાછો નહીં. (૩૭૩)
ગજલ.
૧આવી હુમારા મારણે, ખેલાવતા પણુ છે નહી; એલાવુ છુ હુમને છતાં, ખેાલાવતા પણુ છે નહી. ૧
૧ મનુષ્યાવતાર રૂપ સાસરામાં ઇશ્વર છે પ્રિતમ ” મળે છે. એ ભગવાનનું સંકેત ભર્યું વાકય છે. હવે આત્મારૂપ નવવધૂ આ જન્મમાં આવી તહાં પ્રભુ પતિ ’' વિમુખ થયા એમ આ એક કલ્પના છે.
For Private And Personal Use Only

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452