Book Title: Geet Prabhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Ajitsagarsuri Shastra Sangraha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩ર૩). પ્રમુનો શાશ. (૩૬)
ગજલ સહિતી. આશક થયેલો આદમી, કદી કેઈથી ડરતે નથી;
આશક થયેલ આદમી, મરવાથી ડરતે નથી. ૧ આશક થયેલ આદમી, નવ કોઈની પરવા કરે,
આશક થયેલો આદમી, ભજન નિરાંતે નવ કરે. ૨ આશક થયેલા મને, નિજ દેહની પરવા નથી;
આશક થયેલા મસ્તને, નિજ ગેહની પરવા નથી. ૩ આશક થયેલા મસ્તને, નિજ પ્રાણની પરવા નથી;
આશક થયેલા મસ્તને, ધન માલની પરવા નથી. ૪ આશક થયેલા મસ્તને, પૃથ્વી ઉપર સૂવું ગમે;
આશક થયેલા મસ્તને, સૂવું ઘdભર ના ગમે. ૫ આશક થયેલા મસ્તને, વાર્તા જગતની ના ગમે;
આશક થયેલા મસ્તને, ના વાંચવાં છાપાં ગમે. ૬ આશક થયેલા મસ્તને, ઘોડા અને ગદ્ધા સમા;
આશક થયેલા મસ્તને, પંડિત બને મૂંગા સમા. ૭ આશક થયેલા મસ્તને, ચતુરાઈ જગની ના ગમે;
આશક થયેલા મસ્તને, દુઃખ વિશ્વકરાં ના ગમે. ૮ આશક થયેલા મસ્તને, બસ એક તૂ દિલમાં વસે;
આશક થયેલા મસ્તને, ઘી દૂર પ્રિયતમ ના ખસે. ૯ સે સો નિશાની ઘેન છે, આલમ વિષે અલમસ્ત છે; મિથ્યા શરમ આ વિશ્વની,એને અજિત પરિત્યક્ત છે. ૧૦
For Private And Personal Use Only

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452