________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯) જંજાળ છે ઝાકળ સમી, નિશ્ચય અહીં રહેવું નથી,
ધન માલ પણ નક્કી નથી, નિશ્ચય અહીં રહેવું નથી. ૫ કંકાસ ચેતીને હરે, નિશ્ચય અહીં રહેવું નથી;
વિશ્વાસ ચેતીને કરે, નિશ્ચય અહીં રહેવું નથી. ૬ ચેતી અને રાચ હવે, નિશ્ચય અહીં રહેવું નથી;
ચેતી અને જો હવે, નિશ્ચય અહીં રહેવું નથી. ૭ ચેતી અને પટ પહેર, નિશ્ચય અહીં રહેવું નથી;
ચેતી અને દુખ બહેરજો, નિશ્ચય અહીં રહેવું નથી. ૮ ચેતી અને કામ કરે, નિશ્ચય અહીં રહેવું નથી;
ચેતી અને ધીમે કરે, નિશ્ચય અહીં રહેવું નથી. ૯ ચેતી અને નામે કરે, નિશ્ચય અહીં રહેવું નથી;
જાવું જરૂર પરકમાં, નિશ્ચય અજિત રહેવું નથી. ૧૦
અંતે નરવને પામશે. (૨૨)
ગજલ સહિતની. દારૂ તણું પીનાર જન, અંતે નરકને પામશે,
વ્યભિચાના કરનાર જન, અંતે નરકને પામશે. ઘરૂ તણા પાનાર જન, અંતે નરકને પામશે;
ગાંજા તણા પીનાર જન, અતે નરકને પામશે. ઈર્ષા તણા કરનાર જન, અંતે નરકને પામશે,
અભિમાનમાં ધરનાર જન, અંતે નરકને પામશે. હેવાગ્નિથી બળનાર જન, અંતે નરકને પામશે; - છળથીય છેતરનાર જન, અંતે નરકને પામશે.
For Private And Personal Use Only