________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૬ ) અજિત કહે એવા ઈશ્વરની, ઓજ કરી લ્યો ખાસ સર્વ જગતના સુખ કરતા છે, અનંત કટિ સુખરાશ. હૃદયમાં ૭
સંતાપ રિક્ષાર. (૧૮)
- રાગ-ધનાશ્રી. શીદ કરે સંતાપ, જગતમાં, નવ કર સંતાપ;
વ્યાકુળ થાય અમાપ, હૃદય તો વ્યાકુળ થાય અમાપ–ટેક. એક દિવસ વન રામ પધાર્યા, અતીવ રહેલ ઉત્તાપ;
એક દિવસ પછી અવધ પધાર્યા, પ્રગટયે પૂર્ણ પ્રતાપ. જ૦ ૧ નળ દમયંતી વનવન રખડયાં, ઘણું સહ્યા શિર તાપ;
એક દિવસ સુખના દિન આવ્યા, પડચા કલેશ પર કાપ. જ૦ ૨ એક દિવસ રાજા રાવણની, હતી છત્રપતિ છાપ;
એક દિવસ લંકા લૂટાણી, વિધવા કરે વિલાપ. જ૦ ૩ એક દિવસ વન પાંડવ ચાલ્યા, મળે ન દુઃખનાં માપ,
એક દિવસ શિર છત્ર ધરાણ, અતિ સુખ પામ્યા આપ. જો ૪ મરદને માથે આપદ આવે, પ્રગટે જ્યારે પાપ; પણ એ દુઃખ તે સદા ટકે નહી, જપે પ્રભુના જાપ. જો ૫ અંતરમાં ઉભરાઈ રહ્યો છે, બહુ નામી જગ બાપ;
શા માટે તે અળગા ન કરે, પીંડ તણા પરિતાપ. જો ૬ અજિત ભજો જગદીશ્વર ઈશ્વર, વધુમાં એને વ્યાપ; સુખ દુઃખને સરખાં સમજી , અળગા કરી અભિશ્રાપ. જ૦ ૭
For Private And Personal Use Only