________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) નથી મારવું જન કેઈને, હાથે કરી મરવું જ છે, ડૂબાવવું નથી કેઈને, હાથે કરી તરવું જ છે; નિજ આત્મસમ પર આત્મ છે, એ સંતની સાચી કથા, હક આત્મમૂલક સર્વના, સરખા ગણી હરવી વ્યથા.
કદી દેહને તજ પડે, પણ દેહને તજશે નહિ, ત્યાગે ખુશીથી જૂઠને, પણ સત્યને તજશો નહિ, ઉદ્યોગ નાશ થયા બધા, ઉદ્યોગ ફરીથી ખીલ, આઈ શકિતઓ પાછી બધી, સંપ્રાપ્ત કરીને કેળવે.
(૪) આ દેશમાં હુન્નર વધે, આ દેશમાં લક્ષ્મી વધે, આ દેશમાં વિદ્યા વધે, આ દેશમાં જાગૃતિ વધે, એ માર્ગ સર્વે સંચરે, ને સંપને “આદર કરો, એ હેતુથી દુખે બધાં, ખમવાં હવે આદર કરે.
(૫) પર હાથમાં નદીઓ બધી, પર હાથમાં પૃથ્વી બધી, પર હાથમાં રક્ષણ બધું, પર હાથમાં શિક્ષા બધી; માટે તમારા હીન્દને, પિતા તણે નક્કી કરે, દારિદ્રય દળવા યત્નની, ચક્કી હવે પક્કી કરે.
For Private And Personal Use Only