________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૮ )
·
શા હાલ ? મ્હારા લેખના,” હું' તેય પણ સમજી નહી. જ્યાં વાણી જઇ વિરમાય છે, ત્યાં વાણી કેરૂ લક્ષ્ય છે; જ્યાં ચિત્ત જઇ વિરમાય છે, ત્યાં ચિત્ત કેરૂ' લક્ષ્ય છે; જ્યાં લેખિની અટકી પડે, ત્યાં કલમ કેરૂ લક્ષ્ય છે; જ્યાં હું'ય પશુ વિરમા, ત્યાં મ્હારા જીવનનું લક્ષ્ય છે. બાબત મની છે એમ કે, અણુવાચ્ય કરવું વાચ્ચ છે. અણુ ભાગ્ય કરવું ભાગ્ય છે, અણુ વાકય કરવુ' વાકય છે, અણુ શકય કરવું શકય છે, અણુજાચ્ય કરવું જાચ્ચ છે;
3
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અણુ લક્ષ્ય કરવું લક્ષ્ય છે, અણુ ત્યાય કરવુ ત્યાજ્ય છે. ૪ અતિ શાંત રમ્ય તલાવડીના, રમ્ય એક તરંગ છે;
સેાના તણાં કુંડળ કડાં, સેના તણાં પણ અંગ છે; જોનાર રમ્ય તરંગના, પર-વાણીના રસ ચાખશે; તુજ માંહે હું વિરમાવતાં, અજિતાબ્ધિમાં તન્મય થશે. ૫
છતાં આશા તે એટલી કે—
कालोह्यनन्तोविपुलाच पृथ्वी.
ભવભૂતિ લખે છે કેઃ—કાલ અનત છે અને પૃથ્વી વિપુલ છે માટે મ્હારા કાવ્યના કાઇ અનુરાગી જાગશે.
For Private And Personal Use Only