________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અજિતસાગરસૂરિજી.
(ગઝલ, ને
મને હર ભાવની મૂર્તિ, અમેને યાદ આવે છે. ક્ષમાની સૌમ્ય એ મૂર્તાિ, અમને યાદ આવે છે. ૧ તમામ સદગુણે સ્વામી, વિષે કાંઈ નવ હતી ખામી: સદા શુભ શાંતિના ધામી, અમને યાદ આવે છે. ૨ દીધા ઉપદેશ જેનોને, દીધા ઉપદેશ વેણુવને; દિધા ઉપદેશ મુસ્લીમને, અમને યાદ આવે છે. ૩ હતું સિહે સમું ગર્જન, હતું સત્કાર્યનું સર્જન વળી દુર્ગણુતાણું તર્જન, અમેને યાદ આવે છે. ૪ લીધી સાધુત્વની દીક્ષા, દીધી ઉપદેશની શિક્ષા રૂડી અમૃત સમી વાણી. અમેને યાદ આવે છે. ૫ કરી અહીંઆ પધારીને, અમેને દશને દેજે; ગુરૂ હેમેન્દ્રના સાચા, અમને યાદ આવે છે. ૬
૨
| કવાલી | આ અજિત ગુરૂ આ સમે, સ્વાતંત્ર્ય ઘટતું જાય છે. ધન ભાવ ઘટતા જાય છે, ચારિત્ર ઘટતું જાય છે. આ અમ દેશમાંથી આ અમે, સુખ શાન્તિ ઘટતા જાય છે. અમ ધર્મમાંથી આ સમે, મૃદુભાવ ઘટતા જાય છે. આ ઉપદેશકનું કામ છે. આચાર્ય જનનું કામ છે; વ્યસન ચ વધતાં જાય છે, દુર્વ્યસન વધતા જાય છે. આ ઉપદેશા સુન્દર આપતા, સુવિચાર સુન્દર આપતા, સંભારીને વિરહ કરી, જળ નેત્રનાં ઘટી જાય છે. આ હેમેન્દ્રના હેડા વિષ, વાસ કરે નિર્માણ ગુરૂ અજિતસાગર આવજે, અમ જીવન ઘટતા જાય છે. આ
-
-
-
-
For Private And Personal Use Only