________________
૪૪
ધન્ય ધરા.
મન અભિમાન ન આણે રે
સકળ લોકમાં સહુને વંદે
કે
સંત જ્ઞાનેશ્વર લક્ષ્મણજી
જ્ઞાનેશ્વર-જ્ઞાનદેવથી પણ ઓળખાતા. તેમનો તેઓ ભગવાન શ્રીરામના લઘુબંધુ હતા. ક્ષાત્ર i I તેજથી પરિપૂર્ણ લક્ષ્મણજી હંમેશા, અન્યાય સામે વીરતાથી 1 1
જન્મ શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ જયંતી)ને દિવસે થયો
1 હતો. લડતા હતા. ભલે પછી સામે ગુરુજન કે માતા પણ કેમ ? ન હોય?
{ તેઓ ચાર ભાઈ બહેન હતાં. નિવૃત્તિનાથ, i લક્ષ્મણ માટે વનમાં જવાનો આદેશ ન હતો.
1 જ્ઞાનદેવ, સોપાનદેવ અને મુક્તાબાઈ. માત્ર ૧૭-૧૮ લક્ષ્મણ તો રામ પ્રત્યેના પ્રેમને કારણે સામે ચાલીને વનમાં
વર્ષની ઉંમરે જ્ઞાનદેવે શ્રીમદ્ ભગવદ્ગીતા પર ભાષ્ય જવા તૈયાર થયા હતા. તેમના પત્ની ઊર્મિલાને છોડીને.
1 લખ્યું. એ ગ્રંથ “જ્ઞાનેશ્વરી” તરીકે ઓળખાય છે. આ
LI આખો ગ્રંથ તેમણે કવિતામાં લખ્યો છે. તેમાં ૯૦૩૩ વીરતા અને પરાક્રમની પ્રતિમા સમા લક્ષ્મણજી i 1 કડીઓ છે. જીવનભર ભગવાન રામચંદ્રજીની છાયામાં રહ્યા. ચૌદ 1 1 વર્ષ સુધી અનિદ્રા અને વ્રત પાલન કરીને ભગવાન શ્રીરામ
આ ગ્રંથ આખા મહારાષ્ટ્રમાં અતિ લોકપ્રિય છે. અને જગતજનની સીતાની સેવામાં નિમગ્ન રહ્યા.
આટલા વિદ્વાન હોવા છતાં તેઓ અતિ નમ્ર હતા. ગર્વ !
તો તેમના ચહેરા ઉપર કરી ફરક્યો નથી. તેઓ જ્યાં જ્યાં તેમના જીવનમાં સેવા અને ભક્તિનું અભિમાન
જતા ત્યાં લોકોમાં અતિપ્રિય થઈ પડતા. તેમને મન કોઈ થયાનું જાણ્યું નથી. તેથી જ તેઓ નિરાભિમાનના પ્રતિક
| પરાયું નહોતું. આખું વિશ્વ તેમને મન પરમાત્મા સ્વરૂપ સમ હતા.
1 જ હતું. મહારાષ્ટ્રમાં તેમના નામ શ્રવણની ધૂન આ પ્રમાણે ભારતના ઇતિહાસમાં બંધુપ્રેમની ઉપમામાં રામ- i I ગવાય છે : લક્ષમણની જોડી અમર છે.
| નિવૃત્તિ, જ્ઞાનદેવ, સોપાન, મુક્તાબાઈ, લક્ષ્મણ એટલે કર્તવ્ય પરાયણતા.
એકનાથ, નામદેવ, તુકારામ......
I
0
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org