Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 229
________________ इंतेहिं जतेहिँ य, बोहिनिमित्तं ति संपयत्थीहिं । अविरहियं देवेहिं, जिणपयमूलं सयाकालं ।। ७३४ ।। तथाहि आयद्भिर्याद्भिश्च बोधिनिमित्तमिति संपदर्थिभिः । अविरहितं देवैर्जिनपदमूलं सदाकालम् ।। ७३४ ।। બોધિ-જિનધર્મની પ્રાપ્તિ માટે કે સમ્પત્તિના અભિલાષથી આવતા અને જતા દેવતાઓથી જિનેશ્વર ભગવંતના ચરણકમલ સદા કાળ માટે અવિરહિત होय छे - युक्त होय छे. (७३४) ( हेवा पंसि नमसंति) बाहिरिगा वि हु सेवा, संभवइ अओ विसेसओ भणियं । जं देवा पंजलिणो, भत्तिवसाओ नमसंति । ७३५ ।। बाह्याऽपि खलु सेवा संभवत्यतो विशेषतो भणितम् । यं देवाः प्राञ्जलयो भक्तिवशाद् नमस्यन्ति ।। ७३५ । આવી સેવા તો માત્ર બહારથી પણ હોઇ શકે એટલે કે દિલમાં ભક્તિભાવ ન હોવા છતાં માત્ર બાહ્યા આડંબર હોય તેવી શંકાને દૂર કરવા વિશેષથી કહ્યું – બે હાથ જોડીને દેવતાઓ ભક્તિપૂર્વક જેમને નમસ્કાર કરે છે. (૭૩૫) सेवा - नमसणाई, सुरेहिँ कीरति सुरवईणं पि । तं देवदेवमहियं, सुरवइमहियं ति संलत्तं ।। ७३६ ।। सेवा- नमस्यनानि सुरैः क्रियन्ते सुरपतीनामपि । तद् देवदेवमहितं सुरपतिमहितमिति संलपितम् ।। ७३६ । આવા સેવા અને નમસ્કાર તો દેવતાઓ વડે ઇન્દ્રને પણ કરાય છે તેથી ઇન્દ્રથી પણ અધિક બતાવવા તં - તે ‘દેવદેવમહિયં’ દેવોના પણ દેવ ઇન્દ્રથી જેઓ પૂજાયેલા છે તેમ કહ્યું. (સિરસા વંદે મહાવીર - મસ્તકથી તેવા મહાવીરસ્વામિને વંદન કરું છું.) (૭૩૬) काउण नमोक्कारं, संसइ तस्सेवऽणप्पमाहप्पं । Jain Education International ૨૨૧ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280