Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
(भावनमार) नणु सिद्धमेव भगवओ, एसो सव्वोत्तमो नमोक्कारो। आणाणुपालणत्थं, भावनमोक्काररूव त्ति ।। ७५१ ।। ननु सिद्धमेव भगवत एष सर्वोत्तमो नमस्कारः । आज्ञानुपालनार्थ भावनमस्काररूप इति ।। ७५१ ।।
આજ્ઞાના પાલન માટે કરાતો (પ્રયત્ન) એ ભાવનમસ્કારરૂપ છે અને પરમાત્માને કરાતાનમસ્કારમાં આ (ભાવ) નમસ્કાર સર્વશ્રેષ્ઠ છે તે સિદ્ધ થયેલું ४ जे. (७५१)
आणाणुपालणाओ, तत्तो सव्वुत्तमा भवतरणं । होइ धुवं भवियाणं, गाहासुत्तं कहमजुत्तं ? ।। ७५२ ।। आज्ञानुपालनात् ततः सर्वोत्तमाद् भवतरणम् । भवति ध्रुवं भव्यानां गाथासूत्रं कथमयुक्तम् ? ।। ७५२ ।।
તેથી સર્વોત્કૃષ્ટ આજ્ઞાના પાલન રૂપ ભાવનમસ્કારથી ભવ્યજીવો અવશ્ય સંસારસાગરથી તરી જાય છે. તેથી ગાથા સૂત્ર અયુક્ત કેવી રીતે? (૭૫૨)
ता विहिवाओ एसो, थुइवाओ वा न दोसमावहइ । सब्भूयभासणाओ, संतगुणुक्त्तिणा चेव ।। ७५३ ।। ततो विधिवाद एषः स्तुतिवादो वा न दोषमावहति । सद्भूतभाषणात् सद्गुणोत्कीर्तना एव ।। ७५३ ।।
તેથી આ વિધિવાદ હોય કે સ્તુતિવાદ હોય તો પણ દોષયુક્ત નથી બનતો કેમકે વાસ્તવિકતાનું જ નિરૂપણ કર્યું છે અને સદભૂત ગુણોનું જ ઉત્કીર્તન કર્યું छ. (७५3)
(पूर्वपक्ष) नणु तणुसत्ता नारी, तीसे कह घडइ एरिसं विरियं ? । उत्तमवीरियसज्झा, होइ जओ मुत्तिसंपत्ती ।। ७५४ ।। ननु तनुसत्त्वा नारी तस्यां कथं घटते एतादृशं वीर्यम् ? ।
૨૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280