Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________ इति विविधा भवन्ति गुणाः पुनः पुनर्वन्दनाकरणे / / 812 / / બીજા ભવ્યજીવોને તેનાથી ઉત્તમ માર્ગનો ઉપદેશ મળે છે આ પ્રમાણે વારંવાર વંદના કરવામાં વિવિધ ગુણો છે. (812) अनं चभावुल्लासेण विणा, अहिगपवित्ती न होइ धम्मम्मि / सो खलु सुप्पणिहाणं, भन्नइ विनायसमएहिं / / 813 / / अन्यच्चभावोल्लासेन विना अधिकप्रवृत्तिर्न भवति धर्मे / स खलु सुप्रणिधानं भण्यते विज्ञातसमयैः / / 813 / / વળી, ભાવોલ્લાસ વગર ધર્મમાં અધિક પ્રવૃત્તિ નથી થતી અને આગમશાસ્ત્રોના જાણકાર વિદ્વાનો તે ભાવોલ્લાસને શુભ પ્રણિધાન કહે છે. (813) (प्रसिधानमाहात्म्यसूय द्रष्टता) सुव्वइ दुग्गयनारी, जयगुरुणो सिंदुवारकुसुमेहिं / पूयापणिहाणेणं, उवउत्ता(वण्णा)तियसलोयम्मि / / 814 / / श्रूयते दुर्गतनारी जगद्गुरोः सिन्दुवारकुसुमैः / पूजाप्रणिधानेन उपयुक्ता(पन्ना) त्रिदशलोके / / 814 / / સંભળાય છે કે દૌર્ગત્યથી કલંકિત દુર્ભાગી નારી સિન્ડ્રુવારના પુષ્પો વડે પરમાત્માની પૂજા કરવાના પ્રણિધાન- ભાવોલ્લાસથી દેવલોકને વિષે ઉત્પન્ન 25. (814) वंदणपणिहाणाओ, सुविसुद्धाओ पवड्ढमाणाओ। सुव्वइ जिणेदसमए, देवत्तं दुदुरो पत्तो / / 815 / / वन्दनप्रणिधानात् सुविशुद्धात् प्रवर्धमानात् / श्रूयते जिनेन्द्रसमये देवत्वं दर्दुरः प्राप्तः / / 815 / / વધતા જતા સુવિશુદ્ધ એવા વંદનના ભાવોલ્લાસથી દેડકો દેવપણાને પામ્યો 244 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280