Book Title: Cheiavandana Mahabhasam
Author(s): Sanyambodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 235
________________ उत्तमवीर्यसाध्या भवति यतो मुक्तिसंपत्तिः ।। ७५४ ।। શિષ્ય પ્રશ્ન કરે છે-નારી અલ્પસત્વવાળી હોય છે તો તેણીમાં આવું (મોક્ષ પામવા જેટલું) પરાક્રમ કઈ રીતે ઘટી શકે? કેમકે મુક્તિપણાની પ્રાપ્તિ તો उत्तमवायथा ४ साधी शय छे. (७५४) वीरियविरहाओ च्चिय, सत्तमपुढवीगई वि नो तीसे । ता कह नेव्वाणगमो, मुणिवर ! घडइ ? त्ति गुरुराह ।। ७५५ ।। वीर्यविरहादेव सप्तमपृथिवीगतिरपि नो तस्याः । ततः कथं निर्वाणगमो मुनिवर ! घटते ? इति गुरुराह ॥७५५।। આંતરિક પરાક્રમનો અભાવ હોવાથી જ સાતમી પૃથ્વી-નરકમાં પણ તેણીની ગતિ થઈ શકતી નથી તો પછી હે મુનિવર ! મોક્ષગમન તો કઈ રીતે घटीश ? वे गु३भगवंत प्रत्युत्तर भाछे. (७५५) (सुनो प्रत्युत्तर) विरिएण होइ हीणो, इत्थीहिंतो नपुंसओ लोए । सो वचइ नेव्वाणं, महातम चाविगाणेणं ।। ७५६ ।। वीर्येण भवति हीनः स्त्रीभ्यो नपुंसको लोके । स व्रजति निर्वाणं महातमां चाऽविगानेन ।। ७५६ ।। સ્ત્રીઓ કરતાં નપુંસક લોકને વિષે વીર્યથી હીન હોય છે તે તો કોઈ પણ વિરોધ વગર મોક્ષમાં પણ જાય છે અને સાતમી નરકમાં પણ જાય છે. (૭૫૬) ता कीस न इच्छिजइ, सिद्धी नारीण निउणबुद्धीहिं ? । अह सत्तमपुढवीए, गमणाभावो इहं नायं ।। ७५७ ।। ततः कस्माद् नेष्यते सिद्धिर्नारीणां निपुणबुद्धिभिः ? । अथ सप्तमपृथिव्यां गमनाऽभाव इह ज्ञातम् ।। ७५७ ।। તો પછી સૂક્ષ્મબુદ્ધિવાળા જીવો નારીનું મોક્ષગમન કેમ સ્વીકારતા નથી? सातभी न२ मा ४वानो समापते ४ ५ छ महोती...(७५७), ૨૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280