Book Title: Bharatni Ek Viral Vibhuti
Author(s): Chitrabhanu
Publisher: Jain Yuvak Mandal

View full book text
Previous | Next

Page 10
________________ ભારતની એક વિરલ વિભૂતિ લેકોની દીનતાભરી વાણી સાંભળી, એ વિભૂતિએ વીર-ઘોષણું કરી “મહાનુભાવો ! આવી દયાજનક વાચા ન ઉચ્ચારે. શત્રુઓ પાસે આવી નિર્બળ વાત કરશે તે એ તમારે નાશ કરશે. હું પ્રત્યક્ષ જોઈ રહ્યો છું કે તમારે આત્મા બળવાન છે વીર્યવાન-છે-અનન્ત શક્તિઓને ભંડાર છે. તમારે અને મારે આત્મા શક્તિની દષ્ટિએ સમાન છે. માત્ર ફરક એટલે જ છે કે તમારા પર કર્મને કચરે છે, અને મારા આત્મા પરથી એ ચરે દૂર થયો છે. તમે પણ પ્રયત્ન કરી એ કર્મના કચરાને દૂર કરે અને પૂર્ણ પ્રકાશી બને, કાયરતા છેઠી મદ બને. ખડકની પેઠે અડગ રહે. ક્રોધ વગેરે શત્રુઓની સામે બળવો પિકા, હું તમને સમરાંગણમાં વિજય મેળવવાની વ્યહરચના બતાવું.” આ મંજુલ વાણું સાંભળી લોકે પ્રસન્ન બન્યા. જીવનવિકાસની નૂતન દષ્ટિ જાણવા માટે બધા ઉસુક બન્યા. કદી ન ભૂલાય તે મને હર સ્વર ત્યાં ગુંજી રહ્યો– હે દેવને પણ પ્રિય જન ! આ જીવન કેવું ક્ષણભંગુર છે તેને જરા વિચાર કરે. યૌવન પુષ્પની જેમ કરમાઈ જનારું અસ્થાયી છે. સંપત્તિ વિજળીના ચમકારાની પેઠે ક્ષણિક છે. વૈભવ સંધ્યાના રંગની જેમ અસ્થિર છે. સંગે મહિરની દવાજાની પેઠે અચળ છે. આયુષ્ય પાણીના પરપોટાની જેમ અશાશ્વત છે. સંસારમાં માત્ર ધર્મ જ એક એવો છે કે જે સ્થાયી-અચલ-શાશ્વત છે. આ ઉત્તમ ધર્મ પાળવા માટે ધર્માન્જતાને છોડવી જ પડશે, ધર્માન્તતાને છોડ્યા વિના સત્ય ધર્મ મળવો મુશ્કેલ તે શું પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48