________________
ભારતની એક વિરલ વિભૂતિ
પણ દુર્ભાગ્યની એવી એક રજની આવી કે જેમાં આ લક્ષપ્રકાશી, ઓજસ્વી દીપક, પાવાપુર નગરીમાં માઝમ
તે, એકાએક બુઝાઈ ગયે-નિર્વાણ પામે. જ્ઞાનને સ્વાભાવિક-દીપક બૂઝાતાં વિશ્વમાં અજ્ઞાન-અધકાર વ્યાપવા લાયો. એ અધકારને દૂર કરવા કૃત્રિમ દીપક પ્રગટાવવા પડ્યા. અને લે કે એને કહેવા લાગ્યા -દિવાળી–
દી -પ-આ-વ-લિ
ઓ વિરલ વિભૂતિ વિભુ મહાવીર! તારું મધુર નામ આજે પણ માનવ હૈયાની અમર વીણાના તારે ઝણઝણી રહ્યું છે !
=
==
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com