________________
શિવભૂતિઃ પ્રભાત થયું. કપડા ખંખેરીને તે ઊો. વિજેતાની ઢબે ચાલતે ગામમાં આવ્યું. હાઈ ધોઈ તૈયાર થઈને તે રાજસભામાં ગયે.
દીવાળીને દિવસ હતે રાજસભા ચિક્કાર ભરાયેલ હતી. ઉચિત આસને બધા બેઠા હતા. રાજા અનેક ભેટ આપતે ને સ્વીકારતો હતે.
પ્રસંગ આવ્યું એટલે શિવભૂતિને રાજાએ ખૂબ સત્કાર્યો, સન્મા ને સાબાશી આપી કહ્યું.
શિવભૂતિ ! તું ખરેખર સહસમલ્લ છે. મારા કળાકુશળ માણસો પણ તારી આગળ હારી ગયા. તારી બહાદૂરી પાસે ડરાવવા માટે કરેલા તેમના સર્વ પ્રયત્ન નિષ્ફળ નીવડ્યા. કાળી ચૌદશની ગમગીન રાત્રિ તે એકલા સ્મશાનમાં પસાર કરી. તારા પ્રેમમાં પણ ભયને સંચાર ન થયે એ સામાન્ય વાત નથી. તું અહિં રહે. મારા રાજ્યની સેવા કર ને જીવનને સુખી બનાવ. તારા જેવાની રાજ્યને જરૂર છે.”
મહારાજ ! આપ જેવા પ્રતાપી પુરુષે જ્યાં રાજ કરતા હોય ત્યાં પ્રજાને ભય કેમ હોય? ન જ હોય. આપની કૃપા છે તે હું પણ નેકીથી રાજ્યની સેવા કરવા તૈયાર છું. મારા
ગ્ય જે કોઈ કાર્યની આપ આજ્ઞા ફરમાવશે તે આ સેવક પ્રાણની પણ પરવા કર્યા વગર પાર પાડશે. ”
એ પ્રમાણે પ્રત્યુત્તર વાળી, નમન કરી, શિવભૂતિ પિતાને સ્થાને બેઠે. વળતી પ્રભાતથી તેણે રાજ્યમાં સારા અધિકારવાળી નોકરી સ્વીકારી લીધી.
(૨) મથુરાને વિજય ને સ્વછન્દતા
રથવીરપુરને રાજા બહુ બલવાળે ન હતું પણ તેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com