________________
: ૨૪ :
શિવભૂતિઃ એક કૌડિન્ય અને બીજા કેદૃવીર. કૌડિન્ય એ જ કુન્દકુદાચાર્ય. તે બન્નેના અનેક શિષ્ય થયાં. એ પ્રમાણે પરપરા ચાલી. આજ પણ તે પરંપરા ચાલુ જ છે.
એ પ્રમાણે અભિમાની ને ઉદ્ધત ગૃહસ્થ જીવન જીવી, સંયમ જીવનને અનુસરી, ગર્વવશ દિગમ્બર મતની માન્યતાના બીજકે વાવી, તેના પ્રરૂપક બની શિવભૂતિ અનન્ત કાળપ્રવાહમાં તણાઈ ગયા.
નિર્યુક્તિકારે ત્રણ ગાથામાં આ હકીકત નીચે પ્રમાણે જણાવી છેछत्वाससयाई नवुत्तराई, तइआ सिद्धिं गयस्स वीरस्स । तो बोडियाण दिठी, रहवीरपुरे समुप्पणा ॥१॥ रहवीरपुरं नगरं, दीवगमुजाणमन्जकण्हे य । सिवभूइस्सुवहिम्मि, पुच्छा थेराण कहणा य ॥२॥ बोडियसिवभूईओ, बोडियलिङ्गस्स होइ उप्पत्ती। कोडिन्न कोट्टवीरा, परंपराफासमुप्पना ॥३॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com