Book Title: Bharatni Ek Viral Vibhuti
Author(s): Chitrabhanu
Publisher: Jain Yuvak Mandal

View full book text
Previous | Next

Page 47
________________ : ૨૪ : શિવભૂતિઃ એક કૌડિન્ય અને બીજા કેદૃવીર. કૌડિન્ય એ જ કુન્દકુદાચાર્ય. તે બન્નેના અનેક શિષ્ય થયાં. એ પ્રમાણે પરપરા ચાલી. આજ પણ તે પરંપરા ચાલુ જ છે. એ પ્રમાણે અભિમાની ને ઉદ્ધત ગૃહસ્થ જીવન જીવી, સંયમ જીવનને અનુસરી, ગર્વવશ દિગમ્બર મતની માન્યતાના બીજકે વાવી, તેના પ્રરૂપક બની શિવભૂતિ અનન્ત કાળપ્રવાહમાં તણાઈ ગયા. નિર્યુક્તિકારે ત્રણ ગાથામાં આ હકીકત નીચે પ્રમાણે જણાવી છેछत्वाससयाई नवुत्तराई, तइआ सिद्धिं गयस्स वीरस्स । तो बोडियाण दिठी, रहवीरपुरे समुप्पणा ॥१॥ रहवीरपुरं नगरं, दीवगमुजाणमन्जकण्हे य । सिवभूइस्सुवहिम्मि, पुच्छा थेराण कहणा य ॥२॥ बोडियसिवभूईओ, बोडियलिङ्गस्स होइ उप्पत्ती। कोडिन्न कोट्टवीरा, परंपराफासमुप्पना ॥३॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48