Book Title: Bharatni Ek Viral Vibhuti
Author(s): Chitrabhanu
Publisher: Jain Yuvak Mandal

View full book text
Previous | Next

Page 38
________________ દીક્ષા ગ્રહણ ને રત્નકમ્બલની પ્રાપ્તિ : ૧૫ : બારણું ઊઘાડા હોય ત્યાં પડ્યો રહેજે. આજે બારણું નહિં ઊઘડે. અહિં આવવું હોય તે મર્યાદાપૂર્વક આઠ વાગ્યાની અન્દર આવી જજે. નહિં તે ભમ્યા કરજે.” શિવભૂતિની માતાએ રાષમાં ને રેષમાં તેને સખત સંભળાવી દીધું. સ્વચ્છન્દમાં ઉછરેલા શિવભૂતિએ આજ સુધી કેઈની ટકર પણ સાંભળેલી નહિં. આજ તેને પોતાની માતાના વચન તીર્ણ મર્મવેધી બાણ જેવા લાગ્યા. પિતાનું સ્વમાન ઘવાતું લાગ્યું. જેની પ્રવૃત્તિને ખૂદ રાજા પણ અટકાવતા નથી તેને માતાને ઉપાલંભ અસહ્ય જણાય. જવાબ આપ્યા વગર જ તે ત્યાંથી ઘવાતું લાસ છે અટકાવતા ચાલી ન સ જણાવે માનહાનિની વેદનાએ તેના જીવનમાં પરિવર્તન જગવ્યું. પરાધીન જીવનના હેતુભૂત સંસાર ઉપર કંટાળો ઉપ. . આગારથી-ગૃહવાસથી ઉદ્વિગ્ન થઈ તેણે પિતાને રાહ ફેરવવાનો નિશ્ચય કર્યો. ઘરને છેડી તે માર્ગ ઉપર આવ્યો. ધૂનમાં ને ધૂનમાં તે રસ્તો કાપવા લાગે. દીક્ષા ગ્રહણ ને રત્નકમ્બલની પ્રાપ્તિ— या निशा सर्वभूतानां, तस्यां जागर्ति संयमी ॥ यस्यां जाग्रति भूतानि, सा निशा पश्यतो मुनेः ॥ અજ્ઞાની આત્માઓની જે રાત્રિ છે તેમાં સંયમી જાગે છે. જ્યાં અજ્ઞાનીઓ જાગે છે તે જ્ઞાની-જ્ઞાનલેશનથી વિશ્વને વિલોકતા મુનિને રાત્રી છે. આ ઉક્તિને યથાર્થ ચરિતાર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48