Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૪]
શ્રી અનુભવ પ્રકાશ આત્મામાં વ્યાપેલ છે, માટે બધા ગુણો પૂર્ણ હોવા જોઈએ.
સમાધાન- ક્ષાયિક સમતિ થવા છતાં પરમ સમ્યફભાવ થયો નથી કેમકે બધા ગુધી પૂર્ણરૂપ થયા નથી. ભરત રાજાને ઘરમાં વૈરાગી કહ્યા એટલે ઘરમાં મુનિપણું છે એવો તેઓ અર્થ નથી. ક્ષાયિક સમકિત થયું છે પણ બધા ગુણો નિર્મળ થયા નથી. શિષ્ય પ્રશ્ન કરેલ હતો કે એક ગુણ પૂર્ણ નિર્મળ થતાં બધા ગુણો પૂર્ણ નિર્મળ થઈ જવા જોઈએ પણ એમ નથી.
આ બધી સમજણ કરવી જોઈએ. સમજણ વિના ધર્મ થતો નથી. ક્ષાયિક સમકિત થવા છતાં બધા ગુણો સંપૂર્ણ નિર્મળ થયા નથી, અંશે નિર્મળ થયા છે, તેથી મિશ્રધારા રહી છે-એમ અહીં બતાવે છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com