________________
(૧)
મન મહાવૃત
પતિવ
SELULETILEN
jથી પ્રાણા
મહાબત.
થગૃષાવાદ,
તમeG
મનમહાલ,
૧૦. શ્રીપ્રશ્નવ્યાકરણ સારા
પ્રશ્નવ્યાકરણઃ- આ અંગમાં प्रश्न व्याकरणाग सन
બે શ્રુતસ્કંધ, દશ અધ્યયન છે. અંગુઠયાદિ વિધાનો જેમાં કહેવાયાં છે તે પ્રશ્નવ્યાકરણ અથવા વિદ્યાવિશેષ જેમાં પ્રતિપાદન કરાય છે તે પ્રશ્નવ્યાકરણદશા. પૂર્વ કાળમાં આ અંગમાં ૧૦૮ પ્રશ્ન, ૧૦૮ અપ્રશ્ન અને ૧૦૮ પ્રશ્નાપ્રશ્નનો સમાવેશ થતો હતો એમ કહેવાય છે, પણ વર્તમાનકાળમાં પાંચ આશ્રવનાં દ્વારો અને પાંચ સંવરનાં દ્વારા જેમાં વર્ણવાયાં છે તે પ્રશ્નવ્યાકરણ. આ આશ્રવનાં દ્વારો:- હિંસા, મૃષાવાદ, અદત્ત. અબ્રહ્મ અને પરિગ્રહ. આશ્રરદ્વારમાં આ પાંચનું સ્વરૂપ, તેનાં ૩૦-૩૦
નામો, તે કરવાનું પ્રયોજન, તે કરનાર અને તેનું ફળ જણાવવામાં આવ્યું છે. એવી રીતે સંવરના-અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ પાંચનું સ્વરૂપ, નામો, તે કરવાનું પ્રયોજન, કરનાર અને ફળ એમ જણાવ્યું છે. એ રીતે પ્રશ્નવ્યાકરણનો સાર પૂર્ણ થાય છે. અતિગહન વિષય આનો ગણાય છે. પાઠાંતરો પણ ઘણાં જ છે એ તેમ શ્રીઅભયદેવસૂરિજીના વચનથી જણાય છે.
થન હa.
વગ્રહ વિર
h Tag
,,
'પ્રશ્ન વ્યાકરાણ સૂત્રમાં હિંસા - જ - ચોરી - મૈથુન -પરિવહ એ પાંચ મહાપાપોનું વર્ણન તથા તેના ત્યાગરૂપે પાંચ મહાવ્રતોનું સ્વરૂપ જણાવેલું છે. પૂર્વકાલમાં મંત્ર-તંત્ર-વિઘાં અતિશયોની અનેક વાતો તથા ભવનપતિ આદિ દેવો સાથે વાત કરવાની (તથા ભુત - ભાવિને જાણવાની માત્રિક પથતિઓ આ આગમમાં હતી,
મુક - ૧ ઇ અનેક પ્રકારે જ 18, ૨-૩ ચોક પાક માનિ જાય છે,
આગમની સરગમ