Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 30
________________ ૪૬ ૧૦/૨૨૮૮,૮૯ નો છે, જેનો ૨૦૧૦ અને 3 ભાગ સીમાવિષ્ઠભ છે. ઓલ નો છે, જેનો ૩૦૧૫ અને 3 ભાણ સીમાવિષ્ઠભ છે. આ પ૬-નક્ષત્રોમાં કેટલાં નક્ષત્રો છે, જે ૬૩૦ ઈત્યાદિ ઉપર મુજબ કહેવું. (કાવત) આ ૫૬-નાક્ષાગોમાં કેટલાં નક્ષત્રો છે, જે 3૦૧૫ અને / ભગ સીમા વિર્કસવાળા છે? આ ૫૬-નાગોમાં જે નામો ૬૩૦ અને ૩/૪ ભાગથી સીમા વિર્કમવાળા છે, તે બે અભિજિત છે. જે નક્ષત્રો ૧oo૫ અને ૩/ક ભાગ સીમા વિષ્કલવાળા છે, તે ભાર છે. તે આ - બે શતભિષા ચાવતુ બે જ્યેષ્ઠા. તેમાં જે નમો ૨૦૧૦ અને / ભાગ સીમાવિષંભવાળા છે, તેવા-૩૦ છે. તે - બે શ્રવણ ચાવત બે પૂવષાઢા. તેમાં જે નો ૩૦૧૫ અને 3 ભાગ સીમા વિર્કવાળા છે, તે બાર છે - બે ઉત્તરપષ્ટપદા યાવત્ બે ઉત્તરાષાઢા. [૮] આ પ૬-નક્ષત્રોમાં સદા પ્રાતઃકાળે ચંદ્ર સાથે યોગ કરે છે તેવા નtત્રો છે આ ૫૬-નક્ષત્રોમાં શું સદા સંધ્યાકાળે ચંદ્ર સાથે યોગ કરે છે, તેવા નક્ષત્રો છે ? આ પ૬-નોમાં શું સદા ઉભય કાળે પ્રવેશી-પ્રવેશીને ચંદ્ર સાથે યોગ કરે છે, એવા નામો છે ? આ ૫૬-નાસ્ત્રોમાં શું સદા ઉભય કાળે પ્રવેશીપ્રવેશીને ચંદ્ર સાથે યોગ કરે છે, એવા નો છે ? આ પ૬-નાસ્ત્રોમાં એવા કોઈ નત્ર નથી, જે સદા પ્રાત:કાળે ચંદ્ર સાથે યોગ કરતાં કોઈ જ નામ નથી. સદા સંધ્યાકાળે ચંદ્ર સાથે યોગ કરતાં પણ કોઈ નથી. સદા ઉભયકાળે પ્રવેશી-પ્રવેશીને ચંદ્ર સાથે યોગ કરતાં નક્ષત્ર પણ કોઈ નથી. માત્ર અભિજિત સિવાય આ બે અભિજિતુ નઝ પ્રાત:કાળે - પ્રાત:કાળે ૪૪-૪૪ અમાવાસ્યા સાથે યોગ કરે છે, પરંતુ પૂર્ણિમા સાથે નહીં • વિવેચન-૮૮,૮૯ : કયા પ્રકારે અર્થાત કેટલી વિભાણ સંખ્યાયી, ભગવત્ ! આપે સીમા વિખંભ કહેલો છે, તેમ કહેવું ? ભગવંતે કહ્યું - આ ૨૮-નક્ષત્રો વડે સ્વગતિથી સ્વ સ્વ કાળ પરિમાણથી ક્રમશઃ ચાવતુ ફોનને બુદ્ધિથી વ્યાયમાન સભવે, ત્યાં સુધી ચોક અદ્ધ મંડલની કલ્પના કરવી. આટલાં પ્રમાણમાં જ બીજું અર્ધ્વમંડલ છે, એ રીતે આ પ્રમાણને બુદ્ધિ પકિથિત એક પરિપૂર્ણ મંડલ છે. તે મંડલના “મંડલને ૧ લાખ વડે ૧૯૮ થી છેદીને આ નક્ષત્ર ફોમ પરિમાણ નક્ષત્ર વિજય પ્રાભૃતમાં કહેલ છે.” આ વક્ષ્યમાણ વચનથી ૧૯૮ને એક લાખ વિભાગથી વિભાણ કરાય. કઈ રીતે આ સંખ્યાના ભાગોની કલ્પનાનું નિબંધન છે ? તે કહે છે - અહીં નક્ષત્રો ત્રણ પ્રકારના છે, તે આ - સમોબ, અદ્ધોગ, હૃદ્ધક્ષેત્ર. તેમાં જેટલાં પ્રમાણ ક્ષેત્ર અહોરમ નક્ષત્ર વડે જણાય છે, તેટલું પ્રમાણ ચંદ્ર સાથે યોગ કરે છે, તેટલા નક્ષત્રો સમક્ષોગ જાણવા. સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તે-૧૫-છે. તે આ પ્રમાણે – શ્રવણ, ઘનિષ્ઠા, પૂર્વભાદ્રપદા, રેવતી, અશ્વિની, કૃતિકા, મૃગશિર, પુષ્ય, મઘા, પૂવફાગુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, મૂલ, પૂવષાઢા. જે અહોરાત્ર પ્રમિત ક્ષેત્રના અર્ધ ચંદ્ર સાથે યોગ કરે છે તે અદ્ધ ક્ષેત્ર નામ. તે છ છે - તે આ, શતભિષજુ, ભરણી, આદ્રા, આશ્લેષા, સ્વાતિ, જ્યેષ્ઠા. તથા બીજું અદ્ધ જેવું છે, તે હચદ્ધ અર્થાત્ સાદ્ધ હયર્ધ - અદ્ધ અધિક ફોગ અહોરાત્ર અમિત ચંદ્ર યોગ યોગ્ય જેના છે, તે હુયદ્ધ ફોગ, તેવા નમો છ છે. તે આ રીતે - ઉત્તરાભાદ્રપદા, ઉત્તરા ફાગુની, ઉત્તરાષાઢા, રોહિણી, પુનર્વસુ, વિશાખા. તેમાં સીમા પરિમાણ વિચારણામાં અહોરમના ૬૭ ભાગ કરાય છે, એ રીતે સમક્ષેત્રોના ક્ષેત્ર પ્રત્યેકના ૬૭- ભાગો પરિકલાવામાં આવે છે. અદ્ધક્ષેત્રોના 30 અને અદ્ધ, ફ્યુદ્ધ ક્ષેત્રોના ૧૦૦ અને અદ્ધઃ અભિજિત નક્ષત્રના ૨૧દ ભાગ, સમો નક્ષત્રો ૧૫૭ તેને ૧૫-વડે ગુણીએ તો ૧૦૦૫ થશે. અદ્ધક્ષેત્ર છ છે, તેથી સાદ્ધ 33ને છ વડે ગુણીએ, તો ૨૦૧ થશે. હર્બોમ છ છે, તેથી સાદ્ધ-૧૦૦ને ૬ વડે ગુણતાં ૬૦૩ આવશે. અભિજિત્ નાગના ૨૧. સર્વસંખ્યાથી ૧૮૩૦ થશે. આટલા પ્રમાણનું એક અદ્ધ મંડલ અને આટલાં જ ભાગ બીજું અદ્ધ મંડલ, એ રીતે ૧૮૩૦ થશે, તેને બે વડે ગુણતાં થશે ૩૬૬૦, એકૈક અહોરાત્રમાં જો ૩૦ મુહૂર્ત હોય. પ્રત્યેક આ ૩૬૬૦ ભાગોમાં ૩૦ ભાગની કલાનામાં 30 વડે ગુણીએ. તો ૧,૦૯,૮૦૦ની ગુણક સંખ્યા આવશે. તેથી આ મંડલના ભાગોને કલ્પીને ભગવદ્ પ્રતિવચન-ઉત્તર કહે છે – તેમાં આ ૫૬-નક્ષત્રો મળે - x • ૬૩૦ અને ૩/છ ભાણ સીમા વિખંભસીમા પરિમાણ. એવા નો છે જેમાં પ્રત્યેક ૧૦૦૫ અને ૩/ભાગ સીમા વિઠંભ છે, એવા નબો છે, જેમાં પ્રત્યેક ૨૦૧૦ અને ૩૦/ક ભાગ સીમા વિર્કમ છે. એવા નો છે, જેમાં પ્રત્યેક ૩૦૧૫ અને ૩૦/૬૭ ભાગ સીમા વિખંભ છે. એ પ્રમાણે ભગવંતે સામાન્યથી કહેતા, ગૌતમસ્વામી વિશેષ બોધ નિમિતે ફરી પ્રશ્ન કરે છે - તેમાં આ ૫૬-નક્ષત્રોમાં કેટલા નક્ષત્રો છે, જેનો ૬૩૦ - 30/9 ભાગ સીમા વિકંભ છે. તે અનંતર કહેવાયેલ ઉક્ત પ્રકાથી ઉચ્ચારવા જોઈએ. તે આ રીતે – “યે નવરચના'' ઈત્યાદિ, આ ત્રણે સૂત્રો સુગમ છે. ભગવંતે કહ્યું - તે આ ૫૬-નક્ષત્રોમાં જે નમો ૬૩૦ - 3/દક વિડંભવાળા છે, તેવા બે અભિજિત નક્ષત્ર છે. તે કઈ રીતે જાણવું ? અહીં એકૈક અભિજિત નક્ષત્રના ૬૭ ખંડીકૃત અહોરાત્ર ગમ્ય ક્ષેત્રના હોતાં ૧ ભાગ ચંદ્રયોગ યોગ્ય છે. એકૈક ભાગમાં 30-ભાગની પરિકલાનાથી ર૧ને ૩૦ વડે ગુણીએ. તેથી ૬૩૦ થશે. તથા તેમાં પ૬-નક્ષત્રોની મળે જે નબો પ્રત્યેક ૧૦૦૫ અને ૩૦/ક ભાગો સીમા વિઠંભ છે, તે બાર છે – બે શતભિષા, બે ભરણી, બે આદ્રા, બે આશ્લેષા,

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128