Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 45
________________ ૧/-/૯૮ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ તેથી આવેલ ચોથા ચાંદ્ર સંવત્સર પર્યવસાન સમય, પુનર્વસુ નક્ષત્રના ર૯ મુહૂર્ત અને ૨૧/૨ ભાગ, તેમાંના ૧ર ના ૪/૬૩ ભાગ બાકી રહેતા. પાંચમો અભિવર્ધિત સંવસર પર્યવસાન બાસઠમી પૂર્ણિમા પરિસમાપ્તિ સમયે જે રીતે પૂર્વે ૬૨-મી પૂર્ણિમાના પરિસમાપ્તિ સમયમાં ચંદ્ર-સૂર્ય નક્ષત્ર યોગ પરિમાણ કહેલ, તેજ અહીં અન્યૂનારિક્ત કહેવું. | મુનિ દીપરત્નસાગરે કરેલ પામૃત-૧૧-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ પછી એમાંથી ૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના દૈ3/૬૨ ભાગ, તેમાંના ૧/૬ ભાગના 13/5 ભાગ વડે પુષ્ય શુદ્ધ થાય. પછી રહેશે - ૩૮૫ મુહૂર્ત અને એક મુહૂર્તના દુર ભાગ અને તેમાંના ૧/૨ ભાગના ૬/૬૩ ભાગ – ૩૮૫૯૨૬. પછી ફરી આ - ૩૪૪ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬ર ભાગ, તેમાંના ૧/૨ ભાગના / તેથી રાશિ આવી - ૩૮૫/૯૨૬. પછી ફરી પણ એમાંથી - 9૪૪ મુહૂર્ત અને એક મુહૂર્તના દુર ભાગ તથા તેમાંના ૧૨ ભાગના ૬૬/૬૭ ભાગ વડે આશ્લેષાથી આદ્રા સુધીના નક્ષત્રો શોધિત થાય. ત્યારપછી રહેશે - ૪૨ મુહૂર્ત અને એક મુહૂર્તના ૫૨ ભાગ, તેમાંના ૧૨ ભાગના ૬ ભાગ. તેથી - ૪૨/૫/૩ રાશિ આવશે. તેથી આવેલ ત્રીજા અભિવર્તિત નામના સંવત્સરનો પર્યવસાન સમય, સૂર્ય સાથે સંયુક્ત પુનર્વસુ બે મુહૂર્ત અને એક મુહૂર્તના પ૬/ર ભાગમાંના ૧/૨ ભાગના ૬૦ ચૂર્ણિકા ભાગ બાકી રહેતા. - તયા - ચોથા ચાંદ્ર સંવત્સર પર્યવસાન ૪લ્મી પૂર્ણિમાની પરિસમાપ્તિમાં પછી તે જ ધવરાશિમાં - ૬૬/૫/૧. તેને ૪૯ વડે ગુણીએ. તેનાથી ૩૨૩૪ મુહર્ત અને એક મુહૂર્તના ૨૪૫ ૨ ભાગ, તેમાંના ૧Jદર ભાગના ૪૯Iક ભાગ – ૩૨૩૪ર૪૫|૪૯. પછી એથી પૂર્વોકત સર્વ નક્ષત્ર પર્યાય પરિમામ ત્રણ વડે ગુણીને શોધીએ. પછી રહેલ ૭૭૭ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧/૨ ભાગ, તેમાંના ૧ર ભાગના પર/૬૩ ભાગ. - ૩૩૩/૧૩o/૫૨. પછી ૩૪૭ મુહૂર્તી અને એક મુહૂર્તના ૨૪.ર ભાગોમાંના ૧ ભાગના ૬૬/ભાગો વડે ફરી અભિજિથી પૂવષિાઢા સુધીના નબો શોધીત થાય છે . પછી રહેશે – - પાંચ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૧/દુર ભાગ અને ૧ભાગના પBla ભાગ. તેથી આવેલ ચોથા ચાંદ્ર સંવત્સરના પર્યવસાન સમયમાં ઉત્તરાષાઢા નામના ચંદ્રયુક્તના ૩૯ મુહૂર્તી અને એક મુહૂર્તના ભાગ, તેમાંના ૧૨ ભાગના ૧/૩ ભાગ બાકી રહેતા. ત્યારે સૂર્ય સાથે યુક્ત પુનર્વસુ નક્ષત્રના ૨૯-મુહૂર્તા, અને ચોક મુહૂર્વના ૧/ભાગ, તેમાંના /૨ ભાગને ૬૭ વડે છેદતા ૪૭ ચૂર્ણિકા ભાગ બાકી રહેશે. તેથી કહે છે - તે જ ધુવરાતિ, ૪૯ વડે ગુણીએ. ગુણીને પછી પૂર્વોક્ત સર્વ નક્ષત્ર પયય પરિમાણને ત્રણ વડે ગુણીને શોધિત કરાય છે. રહે છે - 999 મુહd અને એક મુહૂર્તના ૧૩૧/૨ ભાગમાંના ૧૨ ભાગના પણ ભાગ. પછી એમાંથી ૧૯ મુહૂર્ત અને મુહૂર્તના ૪૩૨ ભાગના ૧૨ ભાગના 33 ભાગથી પુષ્ય શુદ્ધ થાય. પછી રહે છે ૩૫૮ મુહૂર્ત અને ૧૨jર મુહૂર્ત, તેના ૧૬/છ ભાગ. પછી ૩૪૪ મુહૂર્ત અને એક મુહૂર્તના ૨૪/૬ર ભાગના ૧/૨ ભાગના ૬૬/૬ ભાગો વડે આશ્લેષાથી આદ્રી સુધીના નક્ષત્રો શુદ્ધ થાય છે. પછી રહે છે ૧૫-મુહૂર્ત અને ૪ર મુહૂર્ત. તેમાંના ૧ર ના ૧/૩ ભાગ.

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128