Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 60
________________ ૧૨-/૧૦૪ ૧૦૫ પર્યાય શુદ્ધ થાય છે પછી રહેલા મુહૂર્તોના ૩૨૩માંના એક મુહના નાગપર્યાય શુદ્ધ થાય છે પછી રહેલા મુહૂર્તોના ૩૨૩માંના એક મુહૂર્તના ૬૨ ભાગ, તેમાંના ૧દુર ભાગના ૧૩/૬૩ ભાગ. પછી એમાંથી 3૦૯ મુહૂર્તના એક મુહૂર્તના ૨૪/ર ભાગ વડે ૧૨ ભાગના 55/9 ભાગ વડે અભિજિથી રોહિણી પર્યાના નક્ષત્રો શુદ્ધ તયા. પછી રહેલ ૧૮ મુહૂતના એક મુહૂર્તના ૨૨/ર ભાગો, એકના ૬૨ ભાગના ૧૪ ભાગો અત્િ ૧૮/૨/૧૪/૭ આટલા વડે મૃગશિર શુદ્ધ ન થાય. તેથી આવેલ મૃગશિર ના ૧૧-મુહૂતમાં એક મુહૂર્તના KI[ર ભાગોમાં દુર ભાગના પ378 ભાગ બાકી રહેતા બીજી શ્રાવણ માસ-ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. હવે સૂર્યનક્ષત્ર વિષયક પ્રશ્નસૂત્ર-નિર્વચનસૂત્ર કહે છે - તે સમયે સૂર્ય કયા નગ સાથે યોગ કરીને, તે બીજી વાર્ષિક આવૃત્તિ જોડે છે ? ભગવંતે કહ્યું - x • પુષ્ય વડે યુક્ત છે. • x • પુષ્યના ૧૯ મુહૂર્ત અને એક મુહૂર્તના દૈ3/૨ ભાગના ૬૨ ભાગને ૬૩ વડે છેદીને 33-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા. આ સૂર્યના દશ અયના વડે પાંચ સૂર્યનો પર્યાયો પ્રાપ્ત થાય છે. બે અયન વડે ચોક, તેમાં ઉત્તરાયણ કરતાં બધાં જ અભિજિત નક્ષત્ર સાથે યોગ કરે છે. દક્ષિણાયના કરતાં પુષ્ય સાથે કરે છે. તે પુષ્યના ૧૯ મુહૂર્તામાં એક મુહૂર્તના *3/દૂર ભાગોમાં ૧ ભાગના 331 ભાગો બાકી રહેતા. તયા કહ્યું છે કે – સૂર્ય પુષ્ય યોગથી ઉપગતથી અત્યંતર લઈ જાય છે, બધી આવૃત્તિઓને શ્રાવણ માસમાં કરે છે. તેથી પુષ્ય સાથે ઈત્યાદિ કહેલ છે. પે ત્રીજી શ્રાવણમાસ ભાવિ આવૃત્તિ વિષયક પ્રસૂત્ર કહે છે - તે સુગમ છે. ભગવંત કહે છે - તે વિશાખાનક્ષત્ર સાથે જોડાઈ ચંદ્ર બીજી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિને પ્રવતવિ છે. ત્યારે બીજી આવૃત્તિ પ્રવર્તન સમયે વિશાખા નગના ૧૩-મુહર્તા અને એક મુહૂર્તના પ૪/૬ર ભાગમાં એકના ૬૨ ભાગને ૬૭ વડે છેદીને તેના હોતાં ૪૪-ચૂણિકા ભાગ બાકી રહે છે. તે આ રીતે - ત્રીજી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ પૂર્વ-પ્રદર્શિત ક્રમની અપેક્ષાથી, પાંચમી, તેથી તે સ્થાને પાંચ લેવા. તે રૂપન્ન કરવા. તેથી આવશે-ચાર, તેના વડે પૂર્વોક્ત ધવરાશિ પ૩/3/દર/ ગુણીએ. તેથી આવશે ૨૨૯૨ મુહર્તાના ૪૪ મુહર્તગત ૬૨ ભાગોમાં ૧/૨ ભાગના ૨૪/૬ ભાગ - ૨૨૯૨/૧૪૪ ૨/૬૩ પછી આમાંથી ૧૬૩૮ મુહૂર્ત અને ૪૮દર મુહૂર્ત વડે ૬૨ ભાગ ગતના ૬૭ ભાગોના ૩૨૦૦ વડે બે પરિપૂર્ણ નક્ષત્ર પયયો શુદ્ધ થાય છે. પછી રહે છે - ૬૫૪ મુહૂર્ત અને મુહૂર્તગતના ૬૨ ભાગોના ૯૪ના “દુર ભાગના ૨૬/૬૭ ભાગ - ૬૫૪/ ૯૪/૨૬. પછી આમાંથી પ૪૯ મુહૂર્તોમાંના એક મુહૂર્તના રજદુર ભાગમાંના એર ૧૦૬ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ભાગના ૬૬/છ ભાગો વડે અભિજિતાદિથી ઉત્તર ફાગુની સુધીના નમો શુદ્ધ થાય છે. પછી રહે છે - ૧૦૫ મુહૂર્ત અને મુહૂર્તગતના ૬૨ ભાગોના ૬લ્માંના ૧/૬ ભાગના ૨/૩ ભાગો. તેમાં ૬૨ વડે ૬૨ ભાગોથી એક મુહૂર્ત પ્રાપ્ત થાય છે, પછી રહે છે - દુર ભાગ. પ્રાપ્ત મુહૂર્ત મુહૂર્ત શશિમાં ઉમેરીએ. તેથી આવશે ૧૦૬ મુહૂર્ત. પછી ૩૫ મુહૂ વડે હસ્તથી સ્વાતિ સુધીના ત્રણ નાનો શુદ્ધ થાય છે. પચી બાકી રહે છે - ૩૧ મુહૂર્તા, આવેલ વિશાખાનના ૧૩ મુહૂર્તામાં એક મુહૂર્તના પર ભાગોમાં ૧/૨ ભાગના કૈક ભાગો બાકી રહેતા ચંદ્ર ત્રીજી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. હવે સૂર્ય નક્ષત્ર વિષયક પ્રશ્નસૂત્ર અને નિર્વચન સૂત્ર કહે છે – પ્રશ્ન અને ઉત્તર ણ બંને સુગમ છે. - હવે ચોથી આવૃત્તિના વિષયમાં પ્રશ્નસૂત્ર કહે છે, તે સુગમ છે. ભગવંતે કહ્યું - રેવતી વડે યુક્ત ચંદ્ર ચોથી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિને પ્રવતવિ છે. ત્યારે રેવતી નક્ષત્રના ર૫-મુહૂતોં ૩૨૬ર ભાગ મુહૂર્તના ૧/૨ ભાગને ૬૭ વડે છેદીને, તેના ૨૬-ચૂર્ણિકા ભાગો બાકી રહેતા યોગ કરે. તે આ રીતે – પૂર્વે કહેલ ક્રમની અપેક્ષાથી શ્રાવણમાસ ભાવિની ચોથી આવૃત્તિ સપ્તમી છે. તેથી 9 લઈએ. તે ૫ જૂન કરીએ. તેથી આવે છે. તેના વડે પૂર્વોક્ત ઘવાશિ - ૫૭૩/૩૬/૬. તેની સાથે ગુણીએ તેથી આવશે - ૩૪3૮ મુહૂર્તોના, મુહૂર્તગતના ૬૨ ભાગોના ૨૧૬. તેમાં ૧/૨ ભાગના ૩૬/ક ભાગો. પછી આમાંથી ૩૨૬૭ મુહૂર્તાના અને મુહૂર્તગતના ૬૨-ભાગોના ૬/૬ર ભાગના હોતા ૬૩ ભાગોના ર૬૪ સહિતથી ચાર નક્ષત્ર પર્યાયો શુદ્ધ થાય. પછી રહેશે ૧૬ર મુહૂર્ત અને મુહૂર્તગતના ૬ર ભાગના ૧૧૬ અને દૂર ભાગના 8૪/૬૭ ભાગો.૧૬૨/૧૧૬/૪o. પછી ૧૫૯ મુહર્ત અને એક મહત્ત્વના ૨૪/ર ભાગો વડે ૧દ ભાગના ૬૬/૬ ભાગો વડે - ૧૫૯/૨૪/૬૬ અભિજિથી ઉત્તર ભાદ્રપદા સુધીના નફાનો કરી શુદ્ધ થાય છે. પછી રહેશે - ત્રણ મુહૂર્ત અને મુહૂર્તગત ૧૬૨ ભાગ, તેમાં ૧/૨ ભાગના ૪૧/ક ભાગ. ૬૨ વડે ૬૨ ભાગથી એક મુહૂર્ત પ્રાપ્ત થાય. તે મુહૂર્ણ રાશિમાં ઉમેરીએ. ચાર મુહૂર્ત થાય. એક મુહૂર્તના ૨૬/૬ર ભાગ. તેમાં ૧/૨ ભાગના ૪૧/ક ભાગો. ૪/ર૯/૪૧. ' તેથી આવેલ રેવતી નક્ષત્ર-૨૫ મુહૂર્તોમાં અને એક મુહૂર્તના 3 ભાગોમાં ૧/૨ ભાગના ૨૬/૩ ભાગો બાકી રહેતાં ચોથી શ્રાવણમાસ ભાવિની આવૃત્તિ પ્રવર્તે છે. તે સમયે સૂર્યનક્ષત્ર વિષય પ્રશ્ન-નિર્વચન બંને સૂત્રોને પૂર્વવત ભાવના કરી લેવી.

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128