Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 79
________________ ૧૫/-/૧૧૩ ૧૪૩ -x-નક્ષત્રવિષયક પ્રશ્નણ સુગમ છે. ભગવંતે કહ્યું--x- સોળમંડલો ૪૭ ભાગ વડે અધિક ૧૪૮૮ મંડલને છેદીને થાય. તે આ રીતે જાણવું - જો૧૫૬ સંખ્યક યુગ્મભાવી અભિવધિતમાસ વડે ૮૯૨૮ નક્ષત્રમંડલોના ૧૪૩૧૩૦ મંડલો પ્રાપ્ત થાય, તો એક અભિવર્ધિત માસ વડે કેટલાં પ્રાપ્ત થાય ? રાશિ ત્રણની સ્થાપના - ૮૯૨૮/૧૪૩૧૩૦/૧. અહીં અંત્ય રાશિ એક વડે મધ્ય રાશિ ૧,૪૩,૧૩૦ને ગુણવામાં આવે તો તે જ સંખ્યા પ્રાપ્ત થશે- ૧,૪૩,૧૩૦x૧ = ૧,૪૩,૧૩૦. આ રાશિને આધ શશિ - ૮૯૨૮ વડે ભાગાકાર કરવામાં આવતાં - ૧,૪૩,૧૩૦ - ૮૯૨૮ તેનાથી પ્રાપ્ત થશે સોળ મંડલ અને શેષ ઉદ્ધરે છે - ૨૮૨. પછી છે - છેદક રાશિ - ૨૮૨૮૨૮ છે. આ બંને સશિને / અર્થાત્ છ વડે અપવતના કરતાં આવશે ઉપર ૪૩ અને નીચેની રાશિ આવશે - ૧૪૮૮ અર્થાત્ ૨૮ર૧૪૮૮ હવે એક-એક અહોરણ વડે ચંદ્રાદિ પ્રત્યેકકેટલાં મંડલો ચરે છે, એ નિરૂપણાર્થે કહે છે - • સૂત્ર-૧૧૪ - તે એક-એક અહોરણ વડે ચંદ્ર કેટલાં મંડલોને ચરે છે ? તે એક અધમંડલ અને ૩૧ ભાગ વડે જૂન ૯૧૫ વડે ધમંડલને છેદીને ચરે છે - ગતિ કરે છે. તે એક-એક અહોરાત્ર વડે સૂર્યકેટલા મંડલ ગતિ કરે છે ? તે એક આધમંડલ ગતિ કરે છે. તે એક-એક અહોરાત્ર વડે નક્ષત્ર કેટલા મંડલ ગતિ કરે છે ? તે એક અધમંડલ અને બે ભાગ વડે અધિક ૭૩ર આધમંડલોને છેદીને ચરે છે . ગતિ કરે છે. તે એક એક મંડલને ચંદ્ર કેટલા અહોરાત્ર વડે ગતિ કરે છે ? તે બે અહોરમ વડે એક્ઝીશ ભાગ અધિક વડે ૪૪૪ અહોરાત્ર વડે છેદીને ચરે છે . ગતિ કરે છે. તે એક એક મંડલને સૂર્ય કેટલાં અહોરણ વડે ગતિ કરે છે ? તે બે અહોરાત્ર વડે ગતિ કરે છે. તે એક એક મંડલને નક્ષત્ર કેટલાં અહોરણ વડે ગતિ કરે છે ? તે બે અહોરમ વડે, બે ન્યૂન વડે ત્રણસો સડસઠ અહોરાત્ર વડે છેદીને ચરે છે - ગતિ કરે છે. તે યુગમાં ચંદ્ર કેટલાં મંડલોમાં ગતિ કરે છે ? તે ૮૮૪ મંડલમાં ચરે છે . ગતિ કરે છે. યુગમાં માત્ર કેટલા મંડલોમાં ગતિ કરે છે ? તે ૧૮૩૫ આધમંડલમાં ચરે છે . ગતિ કરે છે. આ મુહૂર્તગતિ નામ, અતિમાસ, અહોરબ, યુગ મંડલ વિભકતા શીઘગતિ ૧૪૪ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ વસ્તુ કહેલ છે - તેમ હું કહું છું. • વિવેચન-૧૧૪ : • x• x એક એક અહોરાત્ર વડે ચંદ્ર કેટલાં મંડલોમાં ગતિ કરે છે ? ભગવંતે કહ્યું-x- એક અધમંડલ અને ૩૧ ભાગો વડે ચૂન ૧૫ અર્ધમંડલોને છેદીને ચરે છે. તે આ રીતે- અહોરમોના-૧૮૩૦ વડે ૧૩૬૮ અર્ધમંડલો ચંદ્રના પ્રાપ્ત થાય છે. તો એક અહોરણ વડે કેટલાં પ્રાપ્ત થાય? ત્રણ મશિની સ્થાપના- ૧૮૩૦/૧૬૮૧. અહીં સાંત્ય રાશિ ચોકવડે મધ્યરાશિ૧૭૬૮ને ગુણતાં તે જ રાશિ આવશે. ૧૩૬૮૪૧ = ૧૩૬૮. તેને આધ શશિ ૧૮૩૦ વડે ભાગ દેવાતા ૧૭૬૮ - ૧૮૩૦ થશે. તેમાં ઉપરની રાશિ નીચેની શિથી અા હોવાથી ભાગ પ્રાપ્ત ન થાય. તેથી છેલ્વે-છેદક રાશિ બંનેને બે વડે અપવર્તના કરાતાં ઉપરની સશિ-૮૮૪ અને નીચેની સશિ ૯૧૫ આવશે. પછી આવેલ ૩૧-ભાગ વડે ન્યૂન એક અર્ધમંડલ-૯૧૫ વડે પ્રવિભક્ત, એમ જાણવું. -xસૂર્ય વિષયક પ્રશ્નસૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું- એક અધમંડલ ચરે છે, અને તે સુપતીત જ છે. • x " નક્ષત્ર વિષયક પ્રશ્નસૂબસુગમ છે. ભગવંતે કહ્યું - એક અધમંડલ બે ભાગો વડે અને ૩૨ અર્ધમંડલને છેદીને ચરે છે - ગતિ કરે છે. તે આ રીતે જો એક અહોરાત્રના ૧૮૩૦ વડે ૧૮૩૫ નક્ષત્રોના અર્ધમંડલો પ્રાપ્ત થાય છે. તો એક અહોરાત્ર વડે શું પ્રાપ્ત થાય છે. ત્રણ મશિની સ્થાપના-૧૮૩૦/૧૮૩૫/૧. અહીં અંત્ય સશિ “એક” વડે મધ્ય રાશિને ગુણતાં તે જ સશિ પ્રાપ્ત થાય છે. ૧૮૩૫ x ૧ = ૧૮૩૫. તેને આધરાશિ-૧૮૩૦ વડે ભાગ દેતા. ૧૮૩૫ - ૧૮૩૦ તો એક અર્ધમંડલ પ્રાપ્ત થશે અને શેષ વધે છે . પાંચ. પછી છેઘ-છેદક રાશિ-૫/૧૮૩૦ તેની અર્ધતૃતીય[અઢી] સંખ્યા વડે આપવર્તના કરતાં પ્રાપ્ત થાય છે - ઉપરની સશિ--અને નીચેની રાશિ-9૩૨ અર્થાતુ 193ર થશે. હવે એક-એક પરિપૂર્ણ મંડલને ચંદ્ર આદિ પ્રત્યેક કેટલા અહોરાત્રો વડે ચરે છે, તેના નિરૂપણાર્થે કહે છે - x • x• એક એક મંડલને ચંદ્ર કેટલાં અહોરાત્ર વડે ચરે છે ? ભગવંતે કહ્યું •x • બે અહોરાઝો વડે અને ૩૧-ભાગો વડે અધિક, ૪૪૨ અહોરાગોને છેદીને ચરે છે. તે આ રીતે - જો ચંદ્રના મંડલો ૮૮૪ અહોરાત્રો વડે ૧૮૩૦ મંડળોની પ્રાપ્તિ થાય છે, તો એક મંડલ વડે કેટલાં અહોરાત્રોની પ્રાપ્તિ થાય છે ? ત્રણ રાશિની સ્થાપના - ૮૮૪|૧૮૩૦/૧. અહીં અંત્ય રાશિ વડે મધ્યરાશિને ગુણતાં તે જ શશિ આવશે. ૧૮૩૦ x ૧ = ૧૮૩૦. તેમાં આધ શશિ ૮૮૪ વડે ભાગાકાર કરતાં પ્રાપ્ત થશે બે અહોરાત્ર અને શેષ

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128