Book Title: Agam Satik Part 24 Chandrapragnpti Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar
View full book text
________________
૨૦/-/૧૯૮ થી ૨૦
૨૦૩
૨૦૪
સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨
જે ગાવાઓ સૂત્રમાં કહેવાયેલી જ હકીકતોને પધ સ્વરૂપે કે વિશિષ્ટ રૂપે રજૂ કરતી હોય છે, એ પદ્ધતિનું આ આગમમાં અહીં પણ અનુસરણ કરાયું હોય. પરંતુ સૂરમાં બબ્બે વખત કહેવાયેલ આટલી સામાન્ય વાત કે જેમાં ફક્ત ગ્રહોના નામ જ છે, તેને વૃત્તિમાં એ જ ગાથા સ્વરૂપે વૃત્તિકારશ્રીએ શા માટે ફરી નોંધ કરી છે, તેનું કારણ અમને સમજાયેલ નથી.
- કદાચ અન્ય કોઈ સ્થાને પણ આવી ગાથાનો ઉલ્લેખ હોય તેની સાક્ષીરૂપે નોંધ વૃત્તિકારશ્રીએ લીધેલી હોય અથવા માથાપર્વ શબ્દ દ્વાર કંઈક જુદી ગાથા અભિપ્રેત હોય તો કદાય વૃત્તિકારશ્રી દ્વારા કરાયેલ માથાનોંધ સહેતુક હોઈ શકે છે.
- X - X - X -
X - X -
o ગાથાની વૃત્તિકારે કરેલ વ્યાખ્યા – [અહીં પણ એ જ૮૮ ગ્રહોના નામો છે તેથી અમે તેનો યુનઅનુવાદ કર્યો નથી.)
| મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રાભૃત-૨૦-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ
-
X - X -
X -
X -
ન આપવું.
૩િ] જન્મ-મૃત્ય અને કલેશ દોષતી રહિત ભગવત મહાવીરના સુખ દેનારા ચરણ કમળમાં હું વિનયથી નગ્ન થઈ વંદન કરું છું.
[૧૪] આ સંગ્રહણી ગાથાઓ કહી. • વિવેચન-૨૦૮ થી ૨૧૪ -
ઉક્ત પ્રકારે અનંતર ઉદ્દિષ્ટ સ્વરૂપા, જિનવચન તત્વવેદીન ઉતાન અર્થવાળી, ભવ્યજનોના હદયથી દુર્લભ, કેમકે અભવ્યત્વથી જ તેમને સમ્યક જિનવચન પરિણિતનો અભાવ છે.
HTથતી - જ્ઞાન ઐશ્વર્ય દેવતા, જ્યોતિાજ-સૂર્યની પ્રજ્ઞપ્તિ. હવે સ્વયં ગ્રહણ કર્યા પછી આ કોને ન આપવી, તે કહે છે –
આ સર્ય પ્રજ્ઞતિ સ્વયં સમ્યકકરણથી ગ્રહણ કરવા છતાં સ્તબ્ધ, સ્વભાવથી જ માનપ્રકૃતિ વડે વિનયભંગ કરીને, શ્રદ્ધયાદિ ગૌરવવાળાને -x - શ્રદ્ધયાદિ દોષો દૂર કરીને જ અચિંત્ય ચિંતામણી કલા આ સૂર્યપ્રાપ્તિને - x - અવજ્ઞાથી જુએ છે, તે અવજ્ઞા દુરંત નકાદિ પ્રપાત હેતુ છે, તેથી તેમના ઉપકારને માટે જ તેમને દાનનો પ્રતિષેધ કરેલ છે. - ૪ -
તથા મન - જાત્યાદિ મદ સહિત, પ્રત્યનીક-દૂભવ્યતા વડે ભવ્ય, તેના વડે સિદ્ધાંત વચન નિકુક પરને, તથા અપકૃતને, તે જ જિનવચનમાં અસખ્ય ભાવિતવથી. શબ્દાર્થ પર્યાલોચનામાં અક્ષણવથી, જેમ તેમ બોલનારને પણ સભ્ય રુચતું નથી માટે તેઓને ન દેવું. પરંતુ ઉક્ત દુર્ગુણોથી વિપરીતિને આપવું.
* * * * * વિપરીત [સદ્ગણીને આપવું જ, ન દેવાથી શાસ્ત્ર વ્યવચ્છેદ, તીય વિચ્છેદ પ્રસંગ આવે. * * શ્રવણીની ઈચ્છા, વિવણિત જિનવચન સત્ય જ છે તેવું માનનાર, સાંભળવાને ગુરુ પ્રત્યે સન્મુખ જનાર, શ્રવણ માટેનો ઉત્સાહ - X - X - વંદનાદિ કર્મ, વાચનાદિ વિષયમાં પ્રાણ, અનુપેક્ષામાં સૂક્ષ્માર્ચ વિચારણા શક્તિ, વીર્ય આદિ વડે યુકત થઈને - X - ગ્રહણ કરવા છતાં - X - અયોગ્યને ન આપવી.
જો તે પ્રવચનાદિ બાહ્ય હોય, જ્ઞાનાચાર હીન હોય, અહંતુ ભણવંતે કરેલ મર્યાદાને ઉલ્લંઘતો હોય તે અતિકમણી દીધસંસારીતા થતી હોવાથી તેને ન આપવી. • x • x • x - આવાને આપવાથી પોતે અને બીજા દીધસંસારીત્વ પામે છે. એમ પ્રદાન વિધિ કહી.
આ સૂર્ય પ્રજ્ઞપ્તિ અર્થથી મિથિલામાં મહાવીર ભગવંતે શાક્ષાત્ કહેલી છે વર્તમાન - X - X - તીર્થાધિપતિને મંગલાર્થે શાસ્ત્રને અંતે તેમને નમસ્કાર કર્યા છે
વીરસ્વર, તે નામાદિ ભેદથી ચાર પ્રકારે છે - નામવીર, સ્થાપનાવીર, દ્રવ્યવીર,
o હવે સર્વ શાસ્ત્રના ઉપસંહાર રૂપે સૂત્રકાર મહર્ષિ ૨૦ માં પ્રાભૃતને અંતે ગાયા ચના દ્વારા જણાવે છે કે -
• સૂત્ર-૨૦૮ થી ૨૧૪ :
[Re૮] આ પૂવકથિત પ્રકારથી પ્રકૃતાર્થ એવી તથા અભવ્યજનોના હૃદયમાં દુર્લભ એવી ભગવતી જ્યોતિરાજ પ્રાપ્તિનું (ચંદ્ર-સૂર્યપજ્ઞપ્તિની કિર્તન કરે છે.
[ee] આને ગ્રહણ કરીને જડ, ગૌરવયુક્ત, માની, પ્રત્યેનીક, બહુશ્રુતને આ પ્રજ્ઞતિનું જ્ઞાન ન દેવું જોઈએ. આનાથી વિપરીત જનોને, જેમકે સરળ ચાવતું સુતવાનને દેવું જોઈએ.
[૧૦] દ્રા, વૃતિ, ધૈર્ય, ઉત્સાહ, ઉત્થાન, બળ, વીર્ય, પરાક્રમ વડે યુકત થઈને આની શિક્ષા પ્રાપ્ત કરનાર પણ જે અયોગ્ય હોય તો તેને આ પ્રાપ્તિનું સ્વરૂપણ કરવું ન જોઈએ. - જેમકે .
રિ૧૧] જે પ્રવચન, કુળ, ગણ, સંઘથી બહાર કરાયેલા હોય. જ્ઞાન અને વિનયથી હીન હોય, અરિહંત-ગણધર અને વિરની મયદાથી રહિત હોય, તેમને આ પ્રજ્ઞપ્તિ ન દેવી.]
[૧] ધૈર્ય, ઉત્થાન, ઉત્સાહ, કર્મ, બળ, વીર્યશી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આને નિયમથી આત્મામાં ધારણ કરવી. અવિનીતને આ જ્ઞાન ક્યારેય