________________
પૂ.આગામોદ્વારકી |
on | વ્યાખ્યાતા સહ.
(વિ. સં. ૨૦૦૦ ગ્રા. સુ ૫ મંગળથી વિ. સં. ૨૦૦૧ પૌષ સુદ ૧૪ સુધી શ્રીગેડીજી જૈન ઉપાશ્રય (પાયધૂની-મુંબઈ)માં આગમદિવાકર બહુશ્રુત ધ્યાનસ્થ સ્વ. પૂ. આગામે દ્ધારક આચાર્ય દેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજાએ શ્રી સૂત્રકતાંગસૂત્રના પાંચમા અધ્યયન ઉપર ખૂબ જ ઝીણવટથી માર્મિક વ્યાખ્યાને આપેલ, જેનું કે અવતરણ વિદ્વર્ય સ્વ. બાલમુનિ શ્રી મહેન્દ્રસાગરજી મના શિષ્યરત્ન ગણિવર્ય પૂ. મુનિરાજ શ્રી સૌભાગ્યસાગરજી મ. પિતાની ઝડપી કલમથી કરેલ, તેઓશ્રીએ શ્રતભક્તિથી પ્રેરાઈને પ્રકાશિત કરવા માટે આ વ્યાખ્યાને આપ્યા છે, તે બધા વ્યવસ્થિત સુવાચ્ય બનાવી આગમતત્વ જિજ્ઞાસુ ચતુર્વિધ શ્રીસંઘના લાભાર્થે રજુ કરવામાં આવે છે.
આમાં પૂ. આગમ શ્રીના આશયવિરૂદ્ધ કદાચ કંઈ છઘસ્થતા આદિથી થયું હોય તેની સકલ સંઘ સમક્ષ ક્ષમા પ્રાર્થનામાં આવે છે.) posesoara@coses concorsesery - શ્રી સૂત્રકૃતાંગસૂત્રનાં વ્યાખ્યાને ક
(અધ્યયન પાંચમું)
છે વ્યાખ્યાન–૧ છે
વ્યાખ્યાકાર આચાર્ય ભગવાન શીલાંકાચાર્ય મહારાજ ભવ્ય જીવોના ઉપકાર માટે શ્રી સૂત્રકૃતાંગસૂત્રની વ્યાખ્યા કરતાં પહેલાં શ્રી આચારાંગ સૂત્રની વ્યાખ્યા કરી ગયા. ત્યાર પછી શ્રી સૂવકૃતાંગ સૂત્રના પહેલા શ્રુતસ્કંધની વ્યાખ્યા કરીને બીજા