Book Title: Agam Jyot 1967 Varsh 01
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 319
________________ ૪૮ આગમાત હાય તા કૃષ્ણજી ચારિત્ર અનુમેાદન કરતા હતા તેથી તે દેશ વિતિમાં આવી શકયા કે નહિ ? સમાધાન કાયાથી પાપનુ પાષણ કર્યુ, ” આ વાત પ્રતિજ્ઞાની થાય છે, શ્રી કૃષ્ણ મહારાજાને અવિરતિના તીવ્ર ઉદય હાવાથી પ્રતિજ્ઞા એટલે નિયમ નથી. જો નિયમ નથી તેા એકાદશી આરાધી એમ કહેવાય છે તે કેમ ? તેનું સમાધાન એવું છે કે—સૂત્ર શૈલીમાં અણુવ્રતને જ દેશવિરતિનું સ્થાન છે તેથી અગીારશ કરી તેપણ વ્રતમાં ન રહી. પ્રત્યાખ્યાનાવરણીથી જેટલું જેટલું પાપ ખસેડવા માંગેા એટલું એટલું જ પાપ દેવતિમાં ખસે. સૂત્ર શૈલીએ પાંચ અણુવ્રતને (દેશવિરતિમાં) સ્થાન આપ્યું. પાંચ અણુવ્રત કૃષ્ણજીને ન હતા એટલે પચ્ચક્ખાણુ ન હતું. અનુત્તરના દેવાને ૩૩ હજાર વરસ સુધી આહારાભિલાષા ન થાય તા ઉપવાસના લાભ થાય ? ન થાય, કારણ કે પચ્ચક્ખાણુ નથી, તેમ કૃષ્ણ મહારાજ આશ્રવની પ્રવૃત્તિ કરનાર ન હતા તેમ નહિ, પણ તેથી પચ્ચક્ખાણુના લાભ નથી. આથી ૩૩ હજાર વરસે આહાર લેવાના છતાં પચ્ચક્ખાણના લાભ તે દેવતાઓને નથી. સૂત્રશૈલીએ પાંચ અણુવ્રત થાય તો જ દેશવિરતિ ગણાય. પ્રશ્ન ૩૧—વસા શબ્દના અર્થ કા ? શ્રાવકને સવા વસાની દયા શી રીતે ઘટી શકે ? સમાધાન—અત્યારે રૂપિઆના ૧૬ આના તેમ આગળના વખતમાં ૨૦ વસા ગણાતા હતા તેથી તે ઉપમાએ ઘટાવતાં જીવ એ પ્રકારના સ્થાવર અને ત્રસ. ગૃહસ્થને સ્થાવરના પચ્ચક્ખાણુ હાતા નથી તેથી ૨૦ના એ ભાગ કરતાં ૧૦ વસા થયાં. ત્રસ જીવામાં પણ જાણી જોઈને ન મારવા. ચૂલા સળગાવતાં

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350