________________
५२६
-
-
-
आचारागसूत्रे ___ इत्येतैः पूर्वोक्तैर्विरूपरूपैः-इष्टानिष्टस्वभावतया नानाप्रकारैः प्रज्ञानैः प्रकृष्टज्ञानरपरिहीनः अपरिक्षीणैः सद्भिः आत्मार्थम् आत्मनोऽर्थ आत्मार्थः, स च ज्ञानदर्शन-चारित्ररूपस्तम् ।
यद्वा-आत्मनेऽर्थों हितं प्रयोजनमिति यावत् , तच्चारित्रानुष्ठानम् , तम् ,
समनुवासयेत् भावयेत् , रञ्जयेदिति वा, यथोक्तानुष्ठानेनात्मानं समनुपालयेदिति भावः।
इति-पूर्वोक्तं ब्रवीमि सुधर्मा स्वामी जम्बूस्वामिनमाह-यद्भगवतः सकाशात् श्रुतं तदेवाहं सूत्रात्मना कथयामि॥ मू० ९ ॥ इति ॥
इति द्वितीयाध्ययनस्य प्रथमोद्देशः सव्याख्य समाप्त. ॥ १ ॥ चन्दनवृक्षों में लपटे हुए भुजंगों के बन्धन ढीले पड़ जाते हैं वैसे ही खांसी के खुल्ल, खुल्ल शब्द से इस अवस्था में अस्थियों की संधियां शिथिल हो जाया करती हैं । यह जरा एक भयंकर व्याघ्री की तरह सामने आकर निर्भय रूप से खड़ी हो जाती है, उस समय शत्रुओं की तरह रोग इस पर प्रहार करने से नहीं चूकते, फूटे घड़े में से पानी की तरह आयु निकलती चली जाती है तो भी आश्चर्य की बात है कि प्राणी अपने आत्म कल्याण की तरफ ध्यान नहीं देता ?।
इसलिए जब तक वृद्धावस्था या किसी रोगले तेरी शारीरिक शक्ति क्षीण नहीं हुई है और प्रत्येक इन्द्रिया जब तक सशक्त बनी हुई है तब तक सूत्रकार कहते हैं कि-"आत्मार्थ समनुवासयेत्” आत्माके लिये हितकारी सम्यग्दर्शन सम्यग्ज्ञान और सम्यग्चारित्र की प्राप्ति से अपने आपको भावित करो। લટકેલા સાપના બંધન ઢીલા પડે છે તેમ ખાસીના ખુલ્લ–બુલ શબ્દથી આ અવસ્થામાં હાડકાઓની સંધેિ શિથિલ બની જાય છે.
આ વૃદ્ધાવસ્થા એક ભયંકર વ્યાધિની માફક સામે આવીને નિર્ભય રૂપથી ખડી થઈ જાય છે, તે વખતે શત્રુઓની માફક રેગ પણ પ્રહાર કરવામાં ચુકતા નથી, કુટેલા ઘડામાંથી પાણીની માફક આયુ નિકળવા માંડે છે, તે પણ આશ્ચર્યની વાત છે કે પ્રાણી પોતાના આત્મકલ્યાણની તરફ ધ્યાન દેતા નથી માટે
જ્યા સુધી વૃદ્ધાવસ્થા અગર કે રેગથી તારી શારીરિક શક્તિ ક્ષીણ નથી થઈ અને પ્રત્યેક ઇન્દ્રિય જ્યા સુધી સશક્ત બનેલી છે ત્યા સુધી સૂત્રકાર
छे-" आत्मार्थ समनुवासयेत् " मात्मा माटे हितारी सभ्यर्शन સમ્યજ્ઞાન અને સમ્યફારિત્રની પ્રાપ્તિથી પિતાને ભાવિત કરે.