Book Title: Acharanga Sutra Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 763
________________ ६८८ आचाराङ्गसूत्रे यिष्यामः । वीरादिविशेषणशब्दा अनन्तरपूर्वमुत्रे व्याख्याताः । शिष्यः पृच्छतिकिमम्ति उपाधिरिति । किं तेषां महापुरुषाणामुपाधिरस्ति ?, उत्तरवाक्यमाह - 'पयकस्य' इत्यादि । पश्यकस्य - सम्यग्दर्शनादिकं मोक्षमार्गं पश्यतीति पश्यः, स एव पश्यक, तस्य कर्मजनितोपाधिर्न विद्यते नास्ति इति ब्रवीमि मया यथा भगवद्वाक्यं श्रुतं तथा कथयामीत्यर्थः ॥ भ्रू० ११ ॥ चतुर्थाध्ययनस्य चतुर्थी देशः समाप्तः ॥ ४-४ ॥ भावार्थ- जब तक जीव अपने शुद्धस्वरूप-निर्विकार आनन्द-स्वरूप मुक्तिको प्राप्त नहीं कर लेता है तब तक वह कर्मों से निर्लिप्त नहीं हो सकता है । ऐसी अवस्था में जब तक सांसारिक दशा है अथवा संसार में रहना है तब तक कर्मों के चक्कर में प्रत्येक प्राणी फॅसा हुआ ही है । जो कर्मों का कर्ता है वह उसके फल का भी भोक्ता माना जाता है । यद्यपि यह नियम अटल है परन्तु ज्ञानी जीव उसके अपवादस्वरूप हैं, क्यों कि चारित्रमोहनीय के उदयसे जब तक चारित्र का अभाव उनकी आत्मामें नहीं हुआ है तब तक दर्शनमोहनीय कर्म के उदय से उत्पन्न होनेवाला कर्मबन्ध उनको नहीं होता है। जितने अंश में परपदार्थों से निवृत्ति है उतने अंशों में आत्मा में शुद्धि का सद्भाव भी है, अर्थात् दर्शन मोहनीय कर्म के उपशम, क्षय और क्षयोपशम से जितनी भी आत्मा से अनत्त्वश्रद्वानपरिणति का अंत होगा उतनी ही आत्मजागृतिरूप शुद्धपरिणति का विकास वहां पर होगा । ભાવાર્થ જ્યા સુધી જીવ પોતાના શુદ્ધસ્વરૂપ-નિર્વિકાર આન–સ્વરૂપ મુક્તિને પ્રાપ્ત નથી કરી લેતા,ત્યાં સુધી તે કર્મોથી નિર્લિપ્ત થતા નથી. આવી અવસ્થામા ત્યા સુધી સાંસારિક દશા છે, અથવા સંસારમાં રહેવાનુ છે ત્યાં સુધી કર્મોના ચક્કરમાં પ્રત્યેક પ્રાણી માયેલાં જ છે જે કર્મોના કર્તા છે તે તેના ફળનેા પણ ભાક્તા મનાય છે, જે કે આ નિયમ અટલ છે છતાં પણ જ્ઞાની જીવ તેના અપવાદસ્વરૂપ છે, કેમ કે ચારિત્રમોહનીયના ઉદ્દયથી જ્યાં સુધી ચારિત્રના અભાવ તેના આત્મામા નથી થયા ત્યાં સુધી દર્શન-મેાહનીય કર્મના ઉદ્દયથી ઉત્પન્ન થનાર કર્મબધ તેને થતું નથી. જેટલા અંશમાં પરપદાર્થોની નિવૃત્તિ છે તેટલા અંશામા આત્મામા શુદ્ધિના સદ્ભાવ પણ છે, અર્થાત્ દર્શન–માહનીય -ના ઉપશમ, ક્ષય, અને ક્ષયેાપશમથી આત્મામા જેટલી પણ અતત્ત્વશ્રદ્ધાન પરિપતિના અંત થશે તેટલી જ આત્માગૃતિરૂપ શુદ્ધ પરિણતિના વિકાસ ત્યાં થશે,

Loading...

Page Navigation
1 ... 761 762 763 764 765 766 767 768 769 770 771 772 773 774 775 776 777 778 779 780