Book Title: Acharanga Sutra Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 777
________________ emociomerciciosesozando000semessissosias પૂજ્ય આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજનાં બનાવેલાં સૂ. કાશમીરથી કન્યાકુમારી તેમજ કરાંચી....થી... કલકત્તા સુધી દરેક સ્થળે હોંશથી વંચાય છે. કારણ કે કેવી રીતે શાસ્ત્રો તૈયાર કરવાનું અનેખું કાર્ય હજુ સુધી કઈ કરી શકયું નથી. શ્રી સ્થાનકવાસી જૈન સમાજ ઉ પ ર ત શ્રી દેરાવાસી સંપ્રદાયના મહાન આચાર્યશ્રી રામવિજયસૂરીજી તથા અન્ય મુનિવરેએ તેમજ તેરાપંથી મધુસભા કલકત્તાવાળાએ આ સૂત્ર અપનાવ્યાં છે. દેશ-પરદેશના મેમ્બરે સૂત્ર વાંચી જૈન ધર્મના શ્રુતજ્ઞાનને અણમે લાભ લઈ રહ્યા છે. હસણુંજ લંડનની ઈનડીઆ એફીસ લાયબ્રેરીએ આ સૂત્રો મગાવ્યા છે. આપ રૂપીઆ ૨૫૧-૦-૦ મોકલી મેમ્બર તરીકે નામ નેંધાવી હસ્તે હપ્ત લગભગ રૂપીઆ પાંચસો સુધીની કિંમતનાં શાસ્ત્રો વિના મૂલ્ય મેળવી શકે છે, વધુ વિગત માટે લખેઃ છે. ગ્રીન લેજ પાસે, ગડીકુવા રોડ , શ્રી અખિલ ભારત છે. સ્થા. જૈન રાજકેટ. શાસ્ત્રોદ્ધાર સમિતિ, ecocecasal compo2012.osessorach

Loading...

Page Navigation
1 ... 775 776 777 778 779 780