________________
शीतोष्णीय-अध्य० इ. उ ४
४९१ भावशस्त्रं कथं परेण परमस्तीत्याह-'जे कोहदंसी' इत्यादि।।
मूलम्जे कोहदंसी से माणदंसी, जे माणदंसी से मायादंसी, जे मायादंसी से लोहदंसी, जे लोहदंसी से पेजदंसी, जे पेजदंसी से दोसदंसी, जे दोसदंसी से मोहदंसी,जे मोहदंसी से गब्भदंसी, जे गब्भदंसी से जम्मदंसी, जे जम्मदंसी से मारदंसी, जे मारदंसी से नरयदंसी,जेनरयदंसी से तिरियदंसी, जे तिरियदंसी से दुक्खदंसी ॥ सू० १०॥ जीवों में समताशाली संयमीके सामायिकरूप चारित्रमें तीव्रमन्दरूप प्रकर्षकी परम्परा नहीं है। अथवा-शैलेशी अवस्थाके संयमसे आगे गुणस्थानका अभाव होनेसे और कोई पर-उत्कृष्ट-संयम नहीं है।।
भावार्थ-शैलेशी अवस्था चौदहवें गुणस्थानमें होती है, क्यों कि इसी गुणस्थानमें चारित्रकी पूर्णता होती है। यथाख्यात-चारित्रसे और कोई चारित्र तो ऐसा उत्कृष्ट है नहीं जो इससे भी अधिक उत्कृष्ट हो, इस लिये इस अवस्थाके चारित्रमें प्रकर्षकी परम्पराका निषेध है। चारित्र के भेदोंमें परस्पर प्रकर्षाप्रकर्षवृत्ति भले ही हो परन्तु किसी भी चारित्र में निजमें प्रकर्षाप्रकर्षवृत्ति नहीं है । यथाख्यात-चारित्र स्वयं प्रकर्षकी अवधिस्वरूप है ॥ सू०९॥
द्रव्यशस्त्रमें प्रकर्षपरम्पराको स्पष्ट कर अब 'भावशस्त्रमें वह प्रकर्षपरम्परा कैसे है?' इसे स्पष्ट करनेके लिये कहते है-'जे कोहदंसी' इत्यादि। રૂપ ચારિત્રમાં તીવમંદરૂપ પ્રકર્ષની પરંપરા નથી. અથવા શૈલેશી અવસ્થાના સંયમથી આગળ ગુણસ્થાનને અભાવ થવાથી બીજે કઈ ઉત્કૃષ્ટ સંયમ નથી.
ભાવાર્થ-શેલેશી અવસ્થા ચૌદમા ગુણસ્થાનમાં થાય છે, કારણ કે તે ગુણસ્થાનમાં ચારિત્રની પૂર્ણતા થાય છે. યથાખ્યાત-ચારિત્રથી બીજા કેઈ ચારિત્ર તે એવું ઉત્કૃષ્ટ છે નહિ કે જે એનાથી પણ અધિક ઉત્કૃષ્ટ હોય. માટે આ અવસ્થાના ચારિત્રમાં પ્રકર્ષની પરંપરાને નિષેધ કરે છે. ચારિત્રના ભેદમાં પરસ્પર પ્રકર્ષાપ્રકષ વૃત્તિ ભલે હોય પરંતુ કોઈ પણ ચારિત્રમાં પિતામાં પ્રકર્ષામકર્ષવૃત્તિ નથી. ચાખ્યાત-ચારિત્ર સ્વયં પ્રકર્ષની અવધિસ્વરૂપ છે. તે સૂર ૯
દ્રવ્યશસ્ત્રમાં પ્રકર્ષ પરંપરાને સ્પષ્ટ કરીને હવે “ભાવશસ્ત્રમાં તે પ્રકર્ષ ५२५२१ वी शते छ १० तेने स्पष्ट ४२वा भाटे ४ छ–'जे कोहदंसी' त्यहि,